SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. અહીંયા પણ સાવયવ અંક જે પાંત્રીસ છે, તેને ઉમેરી દેવાથી ૩૦૪૩૫=૩૪૦ થઈ જાય છે. આ અંકનો વર્ગ ૩૪૦=૧૧૫૬ ૦૦ થાય તેને દસથી ગુણવાથી એક, એક, પાંચ, છે, પછી ત્રણ શૂન્ય અર્થાત્ અગીયાર લાખ છપ્પન હજાર ૧૧૫૬ ૦ ૦ આ પ્રમાણે ગુણન ફળ આવે છે, આનું નજીકનું વર્ગમૂળ કરવાથી ૧૦૭૫ એક હજાર પંચોતેર થાય છે. તેના જન બનાવવા એકસઠથી ભાગવાથી સત્તર જન આડત્રીસ એકસઠીયા ભાગ ૧૭ ૨૬ જેમ કે ૧૦૭૫-૬૧=૧૭ ૨૬ થાય છે. આને પૂર્વમંડળના પરિરયપરિમાણમાં વધારે મેળવવામાં આવે તે યક્ત રૂપથી અધિકૃત મંડળનું પરિરયપરિમાણ મળી જાય છે. કિંચિત્ વિશેન એટલે કિંચિત્ જૂનાધિક સાવયવ હોવાથી થઈ જાય છે, તથા તેવીસ એકસડિયા ભાગોથી ધૂન લેવાથી કિંચિત્ વિશેષ ન્યૂનતાને સંભવ છે. (તયા ii વિવરTaqમળે તહેવ) બીજા મંડળના ચાર ચરણ સમયમાં દિવસરાત્રી પ્રમાણ એટલે કે દિવસ રાતનું માન પહેલાના કથન પ્રમાણે જ છે. બીજા મંડળના સંચરણું સમયમાં પહેલાં જે પ્રમાણે રાતદિવસનું પ્રમાણ કહ્યું છે, એ જ પ્રમાણે અહીયાં પણ રામજી લેવું અર્થાત્ બે એકસઠિયા ભાગેથી ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ થાય છે. તથા એકસડિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે, (ળિણમમાળે સૂરિપ રોકવંતિ ગોરણિ ગરિમંતરં ત નંદરું કલંક્રમિત્તા જા ૧૪) નિષ્ક્રમણ કરતે એ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યન્તરાનન્તરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ એ પ્રસિદ્ધ સૂર્ય સર્વાભ્યન્તર મંડળમાંથી બહાર નીકળતાં નીકળતાં સભ્યતરની પછીને (૨) ત્રીજા મંડળનું ઉપસંક્રમણ કરીને એટલે કે ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે, એટલે કે એ ત્રીજા મંડળમાં જઈને બીજા અહોરાત્રને પુરે છે. નવા સંવત્સર સંબંધી બીજા અહોરાત્રમાં પ્રવેશ કરે છે, (તા ગયા i તૂરિઘ મહિમંત તવં મંદરું ૩વયંન્નમિત્તા વાર चरई तया णं सा मंडलवया अडतालीसं एगविभागे जोयणस्स बाहल्लेणं णवणवइ जोयणसहस्साई छच्च एक्कावण्णे जोयणसए णव य एगट्ठिभागा जोयणस्स आयामविक्खंभेणं तिण्णि जोयणसयસાક્ષારું પૂરણ જ મારું ઘર પળવીä કોથળાય તi googī) જ્યારે સૂર્ય અત્યંતના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક જિનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા નવ્વાણું હજાર છસે એકાવન જન અને એક એજનના નવ એકસડિયા ભાગ આયામવિધ્વંભથી અને ત્રણ લાખ પંદર હજાર એકસે પચીસ જન પરિક્ષેપથી કહેલ છે, કહેવાને અભિપ્રાય એ છે કે-નવા સંવત્સરના બીજા અહેરાત્રમાં જ્યારે સૂર્ય અત્યંતર મંડળના ત્રીજા મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તે સમયે એ મંડળસ્થાન એક યોજના અડતાલીસ એકસઠિયા ભાગ બહલ્યથી તથા ૯૯૬૫૧ નવ્વાણું હજાર છસો એકાવન જન તથા એક શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy