________________
સન્મુખ થઈને ગતિ કરતા થકા આનંદિત થાય છે. એ એકએંસી ૧૮૦ ને બે થી ગુણવાથી ત્રણ સાઠ ૩૬૦ થાય છે. જેમ કે (૧૮૦-૨=૧૬૦) આને લાખ જનની સાથે વ્યાસમાનથી વિશેધિત કરવાથી નવાણું હજાર છસો ચાલીસ રહી જાય છે. એ જ પૂવક્ત અંતર એજન બરાબર થાય છે, ૧૦૦૦૦૦-૩૬૦=૧૯૬૪૦ (ત નં ૩રામકૂપરે વોરા મારસમુહુ વિશે મxરૂ કfomયા ટુવાલમુદુત્તા સારૂં મારૂ) ત્યારે સભ્યતર મંડળમાં બેઉ સૂર્યના ચરણ કાળમાં પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી એટલે કે વધારેમાં વધારે અઢાર મુહુર્ત અને છત્રીસ ઘડીને દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત અને વીસ ઘડીની રાત્રી હોય છે. નક્ષત્ર સંબંધી સાઈઠ ઘડીના અહેરાત્રમાં બે ઘડીના મુહૂર્ત માનથી જ દિવસ રાત્રી કહેલ છે.
(ते णिक्खममाणा सूरिया नवं संवच्छर अयमाणा पढमंसि अहोरत्तंसि अभिंतराणंતરં મંદરું વતંfમત્તા રા' રાંતિ) એ સભ્યન્તર મંડળમાંથી નીકળતા બનને સૂર્યો નૂતન સંવત્સર અર્થાત્ સૌરસંવત્સરના પહેલા અહેરાત્રમાં સભ્યન્તર મંડલની પછીના બીજ મંડલમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે (તે કયા કુવે ફુરિયા અમિતराणंतरं मंडलं उबसंकमित्ता चार चरति तया ण णउतिं जोयणसहस्साई छच्च पणताले जोयणसए पणतीसं च एगट्ठिभागे जोयणस्स अण्णमण्णं अंतर कट्ट चार चरंति आहिताति વણા) પ્રથમ મંડળના સંચરણ કાળની પછીથી જ્યારે એ બન્ને સૂર્ય સભ્યન્તર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે નવાણું હજાર છસે પિસ્તાલીસ એજન અને એક જનના પાંત્રીસ એકસઠિયા ભાગ ૯૬૪૫ પૂરા રૂઝ આટલા પ્રમાણનું અંતર કરીને ભરતક્ષેત્રવતી અને અરવતક્ષેત્રવતી બેઉ સૂર્ય ગતિ કરે છે. આ રીતે શિવેને સમજાવવું ?
ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. અહીયાં એક સૂર્ય સભ્યન્તરમંડળમાં રહીને અડતાલીસ એજન અને એક જનના એકસઠીયા એક ભાગ તથા બીજા વિધ્વંભના બે જન (૪૮+ ૨) આટલા જન સવંભ્યન્તર મંડળની પછીના બીજા મંડળમાં ગતિ કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ ગતિ કરે છે, તેથી બે જનને અડતાલીસ અને એક યાજનના એક એકસડિયા ભાગને બે થી ગણવામાં આવે તે (ર-૪૮) + ૨પ-૩૬ પાંચ યેજન અને એક એજનના છત્રીસ એક એકસઠિયા ભાગ થાય છે. પરંતુ છત્રીસના સ્થાનમાં થોડું અંતર હોવાથી પાંત્રીસ એમ કહેલ છે. એ કથનથી કેઈ દોષ થતું નથી. પૂર્વ પૂર્વ મંડળ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૮