SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરમાં ૮૭૮૪ આઠહજાર સાતસ ચેર્યાથી અને એકસઠિયા ભાગ કરવા માટે શેષરાશ જે ૨ ૬ છે તેમાં હરાંશ જે ૧૮૩ એકસે ચાસી છે. તેની અપવર્તન કરવી ૬ - રૂ= આ રીતે એકસાઠિયા અડતાલીસભાગ લબ્ધ થાય છે. જે આટલું જ પરિમાણ એક સૂર્યના વિકંપનું હોય છે. ચંદ્રના વિકલ્પન ક્ષેત્રની કાણા પાંચસે નવ પ૦૯ એજનની તથા એક એજનના એકસઠિયા ત્રેપન ભાગનું છે, ૫૦૦+ અહીંયાં ગણિત પ્રક્રિયાથી એજનના એકસઠિયા ભાગ કરવા માટે એકસાઈઠથી ગુણવા ૫૦૯૪૬૧=૩૧૦૪૯ એકત્રીસ હજાર અને ઓગણપચાસ થાય છે, ૩૧૦૬૫૩=૪૧૧૬ ઉપર રહેલા એકસઠિયા ત્રેપન ભાગ તેમાં મેળવે તે અંશ સ્થાનમાં એકત્રીસ હજાર એકસે બે ૩૧૧૦૨ તથા હરસ્થાનમાં એકસઠ રહે છે. ૩૧ ૧૬ ચંદ્રના વિષ્ફભ ક્ષેત્રમાં ચૌદમંડળો હોય છે, તેને જન બનાવવા માટે ચીદને એકસસઠથી ગુણવા તે ૧૪૪૬૧=૫૪ આઠસે ચેપન થાય છે. આજ વાસ્તવિક છેદરાશી છે તેથી પહેલાંની રાશી જે ૩૧૧૦૨ એકત્રીસ હજાર એકસે છે તેનાથી વાસ્ત વિક છેદ રાશિને ભાગ કરવો ૩૧૨૦૨૮૫૪=૩૬ આ રીતે છત્રીસ એજન પુરા તથા ત્રણ અઠ્ઠાવન અંશ સ્થાનમાં શેષ રહે છે. તથા હર સ્થાનમાં પહેલાની રાશી જે ૮૫૪ આઠ ચોપનની છે એજ શેષ રહે છે. હવે એકસઠ ભાગ લાવવા હરાંશમાં ૪૬ આઠ અઠાવનને ચૌદથી અપરિવર્તિત કરવા, પરંતુ અંશ રથાનમાં અપવર્તન કિયાથી પરિવર્તિત નથી થતા શેષ આઠ વધે છે. જેમ કે-૩૫રૃ =૨૫ -આ રીતે એકસઠિયા પચીસ ભાગ રહે છે. હવે સાત ભાગ કરવા માટે સાતથી ગુણવા. = = * આ રીતે છપ્પન આવે છે, આને ચૌદથી ભાગ કરવામાં આવે છે. તે એકસઠિયા ચાર આવે છે. ' આટલું પરિમાણ એક એક ચંદ્રવિકંપનું હોય છે, આ રીતે ચંદ્ર અને સૂર્યના વિકપ ક્ષેત્રની કાષ્ઠા તથા ચંદ્રમંડળ અને સૂર્યમંડળનું પરસ્પર અંતર કહેલ છે. હવે પ્રસ્તુત વિષય કહેવામાં આવે છે. એ સર્વાત્યંતર ચંદ્રમંડળમાં સર્વાત્યંતર સૂર્ય શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૭૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy