SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે. (ત guસí goryજંબંઢાળ 70 ને તે चदमडला णं जे ते च दमडला जे णं सया णक्खत्तेहिं अविरहिया, ते णं अदु, तं जहा पढमे च दमडले तइए चदमडले छटे च दमडले सत्तमे चदमडले, अट्ठमे चंदमडले, दसमे કહે રામે દંતમંg greમે જંમર, હે ગૌતમા! આ પૂર્વ પ્રતિપાદિત પંદર ચંદ્રમંડળમાં એવા પણ મંડળ હોય છે કે જે સદા અભિજીદાદિ નક્ષત્રોથી અવિરહિત એટલે કે સદા યુકત રહે છે, એવા નક્ષત્રો આઠ કહ્યા છે, જે આ પ્રમાણે છે. પહેલા ચંદ્રમંડળમાં અભિજીત વિગેરે બાર નક્ષત્રો હોય છે. બીજે કહ્યું પણ છે. (અમીઠું सवणधणिवा, सयभिसया दोय होंति भवया । रेबई अस्सिणी दो फग्गुणी साइ vaif liા અભિજીતુ , શ્રવણ ધનિષ્ઠા પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની ભરણી પૂર્વાફાશુની ઉત્તરાફાલ્ગની અને સ્વાતી, આ પ્રમાણે આ બાર નક્ષત્રો પહેલા ચંદ્ર મંડળમાં રહે છે. ત્રીજા ચંદ્ર મંડળમાં પુનર્વસુ અને મઘા આ બે નક્ષત્રો હોય છે. છા ચંદ્ર મંડળમાં કૃત્તિકા આ એકજ નક્ષત્ર હોય છે. સાતમાં ચંદ્ર મંડળમાં રેહિણું અને ચિત્રા એ બે નક્ષત્રો રહે છે. આઠમા ચંદ્ર મંડળમાં એક વિશાખા નક્ષત્રજ હેય છે. દસમા ચંદ્ર મંડળમાં એક અનુરાધા નક્ષત્ર હોય છે. અગીયારમાં ચંદ્ર મંડળમાં એક જ્યેષ્ઠા નક્ષત્ર તથા પંદરમાં ચંદ્ર મંડળમાં મૃગશિરા, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂળ, પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢા આ રીતે આ આઠ નક્ષત્રો રહે છે. તેમાં પહેલા છ નક્ષત્રો જો કે પંદરમાં ચંદ્ર મંડળની બહાર ગતિ કરે છે. તે પણ તે એ પંદર ચંદ્ર મંડળોની સમીપમાં હોવાથી તેમાંજ ગણવામાં આવે છે. તેથી તેમાં કોઈ દોષ નથી. તથા (તરણ ને ते चंदमंडला जे गं सया गक्खत्तेहिं विरहिया ते णं सत्त तं जहा बितिए चंदमंडले, चउत्थे चंदमंडले, पंचमे चंदमंडले णवमे चंदमंडले, बारसमे चंदमंडले, तेरसमे चंदमंडले, चउद्दसमे મંgછે !) પૂર્વ પ્રતિપાદિત પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે, કે જે મંડળો સદા નક્ષત્ર વેગથી રહિત હોય છે. એવા મંડળ સાત છે. જેમકે–બીજું. ચંદ્રમંડળ, ચોથું ચંદ્રમંડળ, પાંચમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, બારમું ચંદ્ર મંડળ, તેરમું ચંદ્રમંડળ, અને ચૌદમું ચંદ્રમંડળ, આ સાત ચંદ્ર મંડળો સદા નક્ષત્ર ગ વિનાના પ્રતિપાદિત કરેલ છે. તથા (તરથ તે જમછે ને fસવ णक्खत्ताणं समाणा भवंति, ते णं चत्तारि तं जहा-पढमे चंदमंडले बीए चंदमंडले, इक्काરમે જંબંe, FUારા ) પૂર્વ પ્રતિપાદિત પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે કે જે ચંદ્ર સૂર્ય નક્ષત્રમાં સાધારણ હોય છે. અર્થાત્ એ શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૬૬
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy