SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મડળોમાં ચંદ્ર નક્ષત્રા પણ ડાય છે. અને સૂર્ય નક્ષત્રા પણ હોય છે. જે આ પ્રમાણે છે-ચંદ્ર પણ એ મંડળોમાં ભ્રમણ કરે છે, અને સૂર્ય પણ ત્યાં ભ્રમણ કરે છે. એવા એ ચાર મઢળેાના નામ આ પ્રમાણે છે. પહેલું' ચંદ્રમંડળ, બીજું ચદ્રમંડળ, અગીયારસુ ચંદ્રમ'ડળ, અને પંદરમું ચંદ્રમડળ, આ ચાર ચંદ્રમંડળામાં ચન્દ્ર સૂર્યના સામાન્ય રીતે નક્ષત્રા હોય છે. તથા (જ્જ ને તે ૨ મકાલે ચા ગ્રાવિવિરચિયા તે ñ પંચ तं जहा - छट्ठे चंदमंडले, सत्तमे चदमंडले, अट्ठमे चदमंडले, नवमे चंदमंडले दसमे चदमंडले) આ પૂર્વોક્ત પદર મંડળામાં કેટલાક મડળા એવા હોય છે કે જે સદા બેઉ સૂર્યથી રહિત હાય અર્થાત્ જે મંડળામાં કયારેય અને સૂર્યાં પૈકી એકપણુ સૂર્ય ગમન કરતા નથી. આવા પાંચ મંડળેા કહેલા છે. જેમકે ` ચંદ્રમાંડળ સાતમું ચંદ્રમંડળ, આઠમું" ચંદ્ર મડળ, નવમું. ચંદ્રમંડળ, અને દસમું ચંદ્રમળ આ મધ્યના ચંદ્રમડળમાં ક્દાપિ સૂર્ય ગમન કરતા નથી, આ કથનથી એ પ્રતીતિ થાય છે કે જે પાંચ આલ્ય'તર ચંદ્ર, મડળા છે, તે આ પ્રમાણે છે, પહેલુ' ખીજી ત્રીજી ચેાથું અને પાંચમુ આ પાંચ સર્વાંભ્યન્તરમ ડળ કહેવાય છે. તથા સખાહ્ય ચંદ્રમ `ડળ હાય છે તે આ પ્રમાણે છે. અગીયાર, ખારમ્, તેરમુ, ચૌદમુ. અને પંદરમું, આ પાંચ ચંદ્રમડળે! સવ બાહ્ય કહેલા છે, આ રીતે દસ મઢળેા સર્વાભ્યંતર અને સબાહ્ય પણાથી સૂર્યને પણ સાધારણ છે, તેમ ધ્વનિત થાય છે. ગ્રન્થાન્તરમાં અન્યત્ર કહ્યું પણ છે. (दस चेव मंडलाई अभिंतर बाहिरा रविससीणं । सामण्णावि उ नियमा पंत्तेया होंति વૈજ્ઞાનિાશા આ ગાથાને અક્ષા આ પ્રમાણે છે. જેમકે-પાંચ અભ્યંતર મંડળ અને પાંચ બાહ્યમંડળ બન્નેને મેળવવાથી ઇસ થાય છે. એ સર્વાંતર અને સબાહ્ય રૂપ દસ મંડળા નિયમથી સૂર્યચંદ્રને સાધારણ અર્થાત્ આ દસ મંડળામાં ચંદ્રપણું ગમન કરે છે અને સૂર્ય પણ ગમન કરે છે. આ પ્રમાણે આ સર્વસામાન્ય દસમડળેા હાય છે. બાકીના મધ્યના છથી દસ સુધીના પાંચ ચદ્રમ'ડળેા છે, તે કેવળ ચંદ્રને માટે અસાધારણ છે, અર્થાત્ એ વચલા છથી લઈને દસ સુધીના પાંચ ચદ્રમંડળમાં ચંદ્રજ ગમન કરે છે, ત્યાં કોઈપણ વખત અને સૂર્યાં પૈકી કોઈપણ સૂર્ય ત્યાં જતા નથી, હવે અહીંયાં મીજી ગણિત પ્રક્રિયા પ્રતિપાદિત કરવામાં આવે છે.-જેમ અહીંયાં કયુ ચંદ્રમ`ડળ કેટલા ભાગ સૂર્યÖમંડળથી ધૃષ્ટ થતા નથી ? અથવા ચંદ્રમંડળના અપાન્તરાલમાં કેટલા સૂર્ણાંમંડળેા છે? અથવા છથી લઈને દસ સુધીના પાંચ ચદ્રમંડળાને સૂર્ય કેમ સ્પર્શ કરતા નથી ? આ રીતે વિચાર્યંમાન વિભાવનાને જાણવા માટે પૂર્વાચાર્યાંએ માગ બતાવેલ છે. તેથી શિષ્યજનાના અનુગ્રહ માટે તે માર્ગ અહી બતાવવામાં આવે છે. પ્રથમ આ જાણવા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૩૬૭
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy