SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ (તંતિ જ મriણ કસ્ટોરિણીતુ છાયા કુરિy ) વિચાર્યમાન વર્ષા કાળના બીજા ભાદરવા માસમાં આઠ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પ્રતિનિવૃત્ત એટલે કે પરાવર્તિત થાય છે. કહેવાનો ભાવ એ છે કે-ભાદરવા માસમાં પહેલી અહોરાત્રીથી આરંભીને દરરોજ અન્ય અન્ય મંડળનું સંક્રમણ કરીને જેમ તેમ પરાવર્તિત થાય છે. ભાદરવા માસના અંતમાં આઠ આંગળી પરૂષી છાયા હોય છે. તેમ કહેલ છે એને વિસ્તાર પૂર્વક સમજાવે છે.-(તરણ માતણ રમે વિસે હો વારું શરુ Twારું વોરિણી મા) ભાદરવા માસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક બે પાદ પ્રમાણની વિરૂષી થાય છે. (ના વાના નિર્ચ માસં વરૂ રાતિ) વર્ષાકાળના ત્રીજા આ માસમાં કેટલા અને કયા નામના નક્ષત્ર અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન કહે છે.–(તા તિfor mજન્નત્તા બૅરિ તં કદ્દા ઉત્તર વોટ્ટાયા રેવડું સિઘળી) ત્રીજા આસોમાસને ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને એ આધિનમાસને સમાપ્ત કરે છે. આ નક્ષત્રોના અહોરાત્રના પરિમાણને બતાવે છે.-(તા રત્તરોદ્રના વોરન સોજો છે, જે વ પર હોજો છેડ્યું, પિત્તળો Hi મહોરરૂં છે) એ પ્રતિપાદિત ત્રણ નક્ષત્રોમાં ઉત્તરપ્રૌષ્ઠપદા અર્થાત્ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર એ પ્રતિપાદ્યમાન આશ્વિનમાસના પહેલાના ચૌદ અહોરાત્રને સ્વયં અસ્તગમન પૂર્વક અહેરાત્રને સમાપ્ત કરીને પૂર્તિ કરે છે. તે પછી બીજા વિભાગના પંદર અહોરાત્રને રેવતી નક્ષત્ર પિતાના અતગમન પૂર્વક પૂરિત કરે છે. આ બન્ને સંખ્યાને મેળવવાથી ઓગણત્રીસ અહોરાત્ર સમાપ્ત થાય છે, બાકીના એક અહોરાત્રને અશ્વિની નક્ષત્ર પોતાના અસ્તગમન પૂર્વક અહોરાત્રીને સમાપ્ત કરીને પૂરિત કરે છે, (તંર ૪ ii માસિ ટુવાજી ગુઢાર વારિસી છાયા સૂરપ અનુપરિત આ વિચાર્યમાન આ માસમાં બાર આંગળથી કઈક વધારે છાયાથી એટલે કે પરુષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, એટલે કે આસો માસમાં પહેલા અહોરાત્રથી આરંભ કરીને દરરોજ અન્ય અન્ય મંડળના સંક્રમણ પૂર્વક જેમતેમ કરીને પરાવર્તિત થાય છે. આ માસમાં બાર આગળ વધારે ત્રિપદા પૌરુષી હોય છે. એનેજ સવિસ્તર રીતે કહે છે.(તરૂ i મારા ઘરમાણે જેહાડું તિoળ વરું ક્ષિી મ) પ્રતિવાદ્યમાન આ માસના અન્તિમ દિવસમાં રેખા એટલે કે પાદાનુવતિની સીમાને રેખા કહે છે. તેનાથી આરમ્ભ કરીને ત્રણ પાદ એટલેકે શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ४७
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy