SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ભાદ્રપદા નક્ષત્ર છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસથિા બાવન ભાગ તથા બાલઠિયા એક ભાગના સડસડિયા બાયડભાગ દારૂ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્તિ થાય છે. ત્તિ રે કરિનળી) ચિત્રી અમાસને રેવતી અને અશ્વિની નક્ષત્ર સમાપ્ત કરે છે. અહીંયાં પણ વાસ્તવિક દષ્ટિથી સૂવાલાપકને કમ આ પ્રમાણે છે-નના વિત્તિom અમાવાણં कइ णक्खत्ता जोएंति ? ता तिणि णक्खत्ता जोए ति त जहा उत्तराभवया, रेवइ આરિણળ ૨) ચૈત્ર માસની અમાસને કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષત્રોયોગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં વાગવાનશ્રી કહે છે કે–ઉત્તરા ભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને ચૈત્રમાસની અમાસને સમાપ્ત કરે છે. તેમાં પહેલી ચૈત્રમાસની અમાસને ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર સાડત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સાસઠિયા દપભાગ ૩ળરૂફર આટલું પ્રમાણ પુરૂં થતાં પહેલી ચિત્રી અમાસને સમાપ્ત કરે છે. તે પછી બીજી ચેત્રી અમાસને ઉત્તરાભાદ્રાપદા નક્ષત્ર અગીયાર મુહુર્ત તથા એક મુહૂર્તના બામડિયા નવભાગ તથા બાસઠિયા એક ભાગના સડસક્યિ તેવી સભાગ ૧૧૬૩ આટલું પ્રમાણ પુરૂં થતાં સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી ચિત્રી અમાસને રેવતી નક્ષત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણપચાસભાગ તથા બાસડિયા એક ભાગના સડસડ્યિા સાડત્રીસભાગ પાસે આટલું પ્રમાણ પુરૂં થતાં ત્રીજી ચૈત્ર માસની અમાસને સમાપ્ત કરે છે તે પછી ચોથી ચૈત્રમાસની અમાસને ઉત્તરાભાદ્રપદાનક્ષત્ર ત્રેવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બાવી ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા પચાસ ભાગ ૨૩ 38 આટલું પ્રમાણ પુરૂં થતા સમાપ્ત કરે છે. તે પછી પાંચમી ચૈત્રી અમાસને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર સત્યાવીસ સુહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સત્તાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેસઠ ભાગ ૨૭૩ આટલું પ્રમાણ પુરૂં તથા પાંચમી ચિત્રી અમાસને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર સમાપ્ત કરે છે. (વિસારું મળી ત્તિ ) અહીયાં પણ સૂત્રપાઠને ક્રમ આ પ્રમાણે છે. (તા વરસાéિvi કમાવા ૪ ગવવત્ત રોતિ? તારો િવત્તા ગોપતિ તે ના-મળી #ત્તિયા ) વૈશાખ માસની અમાસને કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષત્રો વેગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીની જીજ્ઞાસા જાણીને ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે. ભરણી અને કૃત્તિકા નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને વૈશાખમાસની અમાસને સમાપ્ત કરે છે. અહીંયાં આ કથન વ્યવહાર નય ને લઈને કહેલ છે. નિશ્ચયનયનામતથી તે ત્રણ નક્ષત્ર વૈશાખ માસની અમાસને સમાપ્ત કરે છે. તેના શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૧૯
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy