SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને તેને સમાપ્ત કરે છે. (સં નદૈr garળી ઉત્તર ગુળી) એ બે નક્ષત્ર આ પ્રમાણે છે પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની આ બે નક્ષત્ર પ્રૌષ્ઠપદી અમાસને સમાપ્ત કરે છે. અહીંયાં સૂત્રપાઠને કમ આ પ્રમાણે છે.–(તા પોzagoળ અમાવાસં રૂ ઘટ્યુત્તર કોરિ, તા હોuિળ બરવત્તા કોણતિ, તે ના-પુષ્યાકુળી હતi Tળી ચ)શ્રીગૌતમસ્વામી પૂછે છે કે–પ્રૌષ્ઠપદી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો ગ કરે છે ? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. કે– પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગુની એ બે નક્ષત્રને વેગ કરે છે. અહીંયાં પણ બે નક્ષત્રોના ગનું કથન વ્યવહાર દષ્ટિથી જ પ્રતિપાદિત કરેલ છે, વાસ્તવિક દષ્ટિથી તે ત્રણ નક્ષત્રો કષ્ટપદી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ ત્રણ નક્ષત્રો આ પ્રમાણે છે. મઘા, પૂર્વાફાગુની અને ઉત્તરાફાલ્ગની આ ત્રણ નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે એગ કરીને ભાદરવા માસની અમાસને સમાપ્ત કરે છે. તેમાં પહેલી શ્રાવિષ્ઠી અમાસને ઉત્તરાફાગુની નક્ષત્ર ૪ ૨૨ ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બે ભાગ વીતે ત્યારે પહેલી પ્રીષ્ઠપદી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે પછી બીજી પ્રીષ્ઠપદી અમાસને પૂર્વાફાગુની નક્ષત્ર સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પંદર ભાગ ૭ આટલું પ્રમાણ વીતે ત્યારે બીજી પ્રૌષ્ઠપદી અમાવાસ્યા સમાપ્ત થાય છે. તે પછી ત્રીજી પ્રૌષ્ઠપદી અમાસ મઘા નક્ષત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસઠિયા અઠ્યાવીસ ભાગ ૧૧ રૂદ આટલું પ્રમાણ વીતે ત્યારે સમાપ્ત થાય છે. તે પછી ચોથી પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને ફરીથી પૂર્વાફાશુની નક્ષત્ર એક્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બાર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસ ભાગ ૨૧ર્ટે આટલું પ્રમાણ વીતતાં પૂર્વાફાલગુની નક્ષત્ર એ ચેથી પ્રૌઠયદી અમાસને સમાપ્ત કરે છે, તે પછી પાંચમી પ્રૌષ્ઠપદી અમાસને ફરીથી મઘા નક્ષત્ર ચોવીસ મુહૂર્તના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પંચાવન ભાગ આટલું પ્રમાણ વીતે ત્યારે એ પાંચમી પ્રૌષ્ઠપદી અમાસને મઘા નક્ષત્ર સમાપ્ત કરે છે. આ રીતે સ્પષ્ટાર્થ બેધક ભાવના કહી છે. હવે અશ્વિની વિગેરે અમાવાસ્યાના સૂત્રપાઠના કમ પૂર્વક કથન કરવામાં આવે છે– (ता आसोइण्णं अमावासं कइ णक खत्ता जोएंति ता दोणि णक्खत्ता जोएंति तं जहा हत्थो જિત્તા ૨) આસો માસની અમાસને કેટલા નક્ષત્ર રોગ કરે છે ? હસ્ત અને ચિત્રા એ બે નક્ષત્ર અને માસની અમાસને યથાસંભવ ચંદ્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે, આ કમ અહીંયાં વ્યવહાર દષ્ટિથી સમજ. વાસ્તવિક રીતે તે આ માસની અમાસને ઉત્તરાફાલ્ગની અને હસ્ત તથા ચિત્રા એ ત્રણ નક્ષત્ર ગ કરે છે. તેમાં પહેલી આશ્વિની શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૧૪
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy