________________
ચેાથી વૈશાખમાસની પુનમને સમાપ્ત કરે છે, તે પછી પાંચમી વૈશાખમાસની પુનમને સ્વાતી નક્ષત્ર ચંદ્રની સાથે સમૈગ કરીને એ પાંચમી વૈશાખી પુનમને સમાપ્ત કરે છે, શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે. (ત નેટ્ટામુહિળ વૃળિમત્તિળ અતિ નવસા નોતિ) જેમાસ ભાવિની જ્યેષ્ઠામૂલી એટલેકે જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રથી સમાપ્ત થવાવાળી પુનમને કેટલા નક્ષત્ર યથાયેગ ચન્દ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત કરે છે ?
આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તર આપતાં ભગવાન કંડે છે (સા તિાિનવત્તા નોતિ સંજ્ઞા-અનુરાા નેટ્ટા મૂો) જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ એ ત્રણુ નક્ષત્ર યથાયાગ્ય ચંદ્રની સાથે યાગ કરીને જ્યેષ્ઠમાસ ભાવિની પુનમને સમાપ્ત કરે છે. તેમાં પહેલી જ્યેષ્ઠામૂલી પુનમને મૂલ નક્ષત્ર સત્તર મુહૂત તથા એક મુહૂર્તના ખાસયિા એકત્રીસ ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા પંચાવન ભાગ ખાકી રહે ત્યારે યથાયેાગ્ય ચંદ્રની સાથે ચેગ કરીને મૂલ નક્ષત્ર એ પહેલી જેઠ માસની પુનમને સમાપ્ત કરે છે. તે પછી બીજી જ્યેષ્ઠા મૂલી પુનમને જ્યેષ્ઠા નક્ષત્ર તેર મુહૂત અને એક મુહૂર્તીના ખાસઠિયા અઠાવન ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા બેતાલીસ ભાગ શેષ રહે ત્યારે યથાયેગ્ય ચંદ્રની સાથે યાગ કરીને જ્યેષ્ઠા નક્ષત્ર ચેાગ્ય નામવાળી એ ખીજી જેઠમાસની પુનમને સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી જેઠમાસની પુનમને ફરીથી મૂલનક્ષત્ર ચાર મુહૂત અને એક મુહૂતના ખાડિયા અઢાર ભાગે તથા ખાસિયા એક ભાગના સડસઠયા અઠયાવીસ ભાગ શેષ રહે ત્યારે યથાયેાગ્ય ચંદ્રની સાથે ચેાગ કરીને યુલનક્ષત્ર એ ત્રીજી જેઠમાસની પુનઃમને સમાપ્ત કરે છે. તે પછી ચેાથી જ્યેષ્ડમાસ ભાવિની પુનમને જ્યેષ્ઠા નક્ષત્ર એક મુહૂતના ખાસિયા એક ભાગના સડસઠયા પાંચ ભાગ શેષ રહે ત્યારે યથાયેાગ ચંદ્રની સાથે ચેાગ કરીને જ્યેષ્ઠા નક્ષત્ર સ્વનામવાળી એ ચેાથી જ્યેષ્ઠી પુનમને સમાપ્ત કરે છે. તે પછી બાકીની પાંચમી જ્યેષ્ઠા મૂલી પુનમને અનુરાધા નક્ષત્ર ખાર મુહૂર્ત અને એક મુહૂતના ખાડિયા દસ ભાગ અને માઢિયા એક ભાગના સડસઢિયા એ ભાગ ખાકી રહે ત્યારે ચંદ્રની સાથે યથાયાગ્ય યોગ કરીને અનુરાધા નક્ષત્ર એ પાંચમી જેઠમાસની પુનમને સમાપ્ત કરે છે.
આ પ્રમાણે જ્યેષ્ઠામૂલિ પુનમનુ સવિસ્તર
વ્યાખ્યાન સાંભળીને શ્રીગૌતમસ્વામી ક્રીથી પ્રશ્ન પૂછે છે—(તા સાઢિળ પુન્બિમ કૃતિ વત્તા નોવૃત્તિ) કેટલા નક્ષત્રે અષાઢમાસ ભાવિની પુનઃમને યથાયેળ ચદ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તર આપતાં ભગવાન્ કહે છે—(તા રોનિ નવત્તા નોતિત' ના-પુન્નાસાના ઉત્તરાલાના ચ) પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ એ નક્ષત્ર અષાઢમાસ ભાવિની પુનમને ચંદ્રની સાથે યથાયેાગ્ય યોગ કરીને એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૦૫