SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઈને સાયંકાળની પછી એ એક પૂરી સત્રી તથા બીજે દિવસ થાવત્ ચંદ્રની સાથે એગ કરે છે. કારણ કે રેવતી નક્ષત્ર સમક્ષેત્ર વ્યાપી છે. તેથી એક રાત દિવસ રહે છે. એજ વાત ઉપસંહાર રૂપે કહે છે, એગ કરીને એટલે કે ચંદ્રની સાથે રહીને ભેગનુ અનુપરિવર્તન કરે છે. એટલે કે વેગને વિનિમય કરે છે. કેગનો વિનિમય કરીને બીજા દિવસના સાંજના સમયે એટલે કે દિવસના કેટલાક પછીના ભાગમાં ચંદ્રને અશ્વિની નક્ષત્રને સમર્પિત કરે છે. એટલે કે અશ્વિની નક્ષત્રથી યુક્ત કરે છે. (ા ગણિી खलु णक्खत्ते पच्छिमभागे समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमताए सायं चंदेण सद्धिजोयं जोएइ) આ અશ્વિની નક્ષત્ર પણ સાયંકાળમાં ચંદ્રની સાથે ભેગ કરે છે. તેથી અહોરાત્રના ભાગ વતિ સમક્ષેત્ર એટલે કે–અહોરાત્ર વ્યાપ્ત ક્ષેત્રને કારણ કે ત્રીસ મુહૂર્ત પરિમિત કાળ વ્યાપી રહેવાથી સમક્ષેત્ર કહેલ છે. એ નક્ષત્રના યંગના આરંભ કાળથી સાંજના સમયમાં અર્થાત દિવસના કેટલાક પછીના ભાગમાં એટલે કે સૂર્યાસ્ત પછી ત્રણ નાડી તુલ્ય પર્યન્ત ચંદ્રની સાથે ભેગ કરે છે. એટલે કે એટલા કાળ પર્યન્ત ચંદ્રની સાથે રહે છે,–તો પ્રદજી એવાં વિર્ષ) રાત્રી સમાપ્ત થયા પછી બીજે એક દિવસ ચંદ્રની સાથે રહે છે. એજ વાત ઉપસંહાર રૂપે કહે છે.–(Uાં રજુ રળીળજa c = t u = વિવર્સ चंदेण सद्धि जोयं जोएइ, जोय जोएत्ता, जोय अणुपरियट्टइ जोयं अणुपरियट्टित्ता सायं વ મળીÉ સમર) આ પૂર્વોક્ત પ્રકારથી અશ્વિની નક્ષત્ર પણ રાજના સમયે ચંદ્રની સાથે લાગતું હોવાથી એ એક રાત અને ત્રીસ મુહર્ત વ્યાપી હોવાથી તે પછીના દિવસ એ રીતે એક અહોરાત્ર ચંદ્રની સાથે એગ કરે છે. સમક્ષેત્ર વ્યાપી હેવાથી તથા સાયં કાળ એગ કરતા હોવાથી સાયંકાળથી આરંભ કરીને એ રાત્રી પુરી તથા બીજે પુર દિવસ ચંદ્રની સાથે રહે છે. આ પ્રમાણે યુક્ત થઈને અર્થાત્ એટલે કાળ ચંદ્રની સાથે રહીને યોગનું અનુપરીવર્તન કરે છે, એટલે કે યોગનો વિનિમય કરે છે. આ રીતે યોગને વિનિમય કરીને સાંજના સમયે એટલે કે બીજા દિવસની સાંજે અર્થાત્ દિવસના કેટલાક પશ્ચાત્ ભાગમાં અર્થાત સૂર્યાસ્તના સમીપસ્થ બને બાજુની મળેલ ત્રિનાડી પ્રમાણવાળા કાળમાં પોતાની સાથે નિવાસ કરતાં એ ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે. અર્થાત અશ્વિની નક્ષત્ર ભરણી નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરે છે, સાયં શબ્દનું તાત્પર્ય એ છે કેસ્પષ્ટપણાથી નક્ષત્રમંડળના અવલોકનને સમય તેથી આ ભરણી નક્ષત્ર ઉક્ત કથન પ્રમાણે રાત્રે ચંદ્રની સાથે ચોગ પ્રાપ્ત કરે છે તેથી નક્તભાગ સમજવું બીજું પણ કહે છે(ता भरणी खलु णक्खत्ते णतंभागे अवड्ढक्खेते पण्णरसमुहुत्ते तप्पढमयार साय चंदेण નોરં નોતિ, ળો ઢમ બાદ વિલં) ભરણી નક્ષત્રને સમર્પણ કર્યા પછી ભરણી શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧ ૨૭૫
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy