________________
મંડળથી બહાર નીકળતા અને સખાહ્ય મડળમાં પ્રવેશ કરતા સૂર્ય સર્વાભ્યન્તર અને સ`બાહ્ય એ બે મડળમાં (સરૂં પરૂ) એક વાર ગમન કરે છે. આ રાહાવરોહ થવાથી એક વાર ગતિ કરે છે. ! સૂ૦ ૧૦ ॥
ટીકા :-જ ખૂસ્વામી ફરીથી પ્રશ્ન કરતાં કહે છે(જ્ઞરૂ વધુ તમ્મેન અચિરસ) ઇત્યાદિ જો એ આદિત્યના ૩૬૬ ત્રણસો છાસઠ રાત્રિદિવસના પરિમાણવાળા કાળમાં ૧૮૨ એકસેાબ્યાસી મ`ડળમાં બે વાર ગમન કરે છે અને બે મડળમાં એકવાર જ ગમન કરે છે તેવી રીતે ભગવાને પ્રરૂપિત કરેલ છે. તથા એ જ ૩૬૬ ત્રણસો છાસઠ રાત્રિદિવસના પરિમાણુ વાળે સૂ` સંવત્સરમાં (સ) એકવાર અઢાર મુહૂત પ્રમાણ વાળે દિવસ થાય છે. અને એકવાર અઢારમુદ્ભૂત વાળી રાત હેાય છે. તથા એકવાર ખાર મુહૂત પ્રમાણના દિવસ હેાય છે. તેમજ ખાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રીથાય છે. તેમાં પણ પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. અઢાર મુહૂર્તી વાળા દિવસ હેાતા નથી. એ જ રીતે એ જ પ્રથમ છ માસમાં ખાર મુહૂ દિવસ હોય છે. પણ ખાર મુહૂર્તની રાત્રી હોતી નથી. તથા બીજા છ માસમાં અઢાર મુહના દિવસ હેાય છે. પણ અઢાર મુહૂર્તીની રાત હાતી નથી. એ ખીજા છ માસમાં બાર સુહૃત'ની રાત હોય છે. તે પણ ખાર મુદ્ભુતના દિવસ હાતા નથી તથા પહેલા કે બીજા છ માસમાં એ રીતે હેાતું નથી પરંતુ પ ંદર મુહૂતના દિવસ હાય છે. તથા પંદર મુહૂતની રાત હાય છે. તેમાં એ રીતે વસ્તુતત્વના બેધ થવામાં શુ' હેતુ ? શુ' કારણ છે ? અથવા કઈ યુક્તિથી એ વિશ્વસનીય થાય છે? (કૃતિ વજ્ઞા) એ વંદન કરતા એવા મને સમજાવે. આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે-(તા અયાં નવુરીવે ટીવે સવરીવસમુદ્દાળ સખ્વમંતરાણ નાવ વિસેતાચિત્ પવિષયેળ પળત્તે) આ જાંબુદ્રીપ નામના દ્વીપ સČદ્વીપસમુદ્રોમાં યાવત્ પરિક્ષેપથી વિશેષાધિક કહેલ છે. અર્થાત્ આ પ્રત્યક્ષ દેખાતા જ બુદ્વીપ મધ્ય જમૂદ્રીપ નામના દ્વીપ છે. તે બધા જ દ્વીપ સમુદ્રોની મધ્યવર્તી એટલે કે બધા જ શેષદ્વીપ સમુદ્રોના અહીયાથી આરંભ કરીને આગમાક્ત ક્રમાનુસાર ખમણા વિશ્વભવાળા સમુદ્રો અને દ્વીપે! હાય છે. અર્થાત્ બધા દ્વીપસમુદ્રોના જે વિષ્ઠભ પહેલાં કહેલ છે. તેમાં જ શ્રૃદ્વીપની અપેક્ષાથી ખીજા દ્વીપસમુદ્રોના બમણા બમણેા વિષ્ટબ હોય છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૮