SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ हीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं वासाणं पढमा आवलिया पडिवज्जइ, तया of પસ્થિi gઢમ બાવઢિયા પરિવા) જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં પહેલી આવલિકા હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ પહેલી આવલિકા હોય છે. (तया णं जंबुद्दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं अणंतरपच्छाकडकालसमयंसि वासाणं पढमा ગાઝિયા પરિવાળા મારૂ) જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં અનંતર પશ્ચાત્ કૃતકાલ સમયમાં વર્ષાકાળની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે અર્થાત પરિપૂર્ણ થાય છે, મૂલ સૂત્રમાં સમ્યફ પ્રકારથી વ્યાખ્યાત થયેલ છે જેથી છાયા માત્રથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે તેથી વિશેષ વ્યાખ્યા કરેલ નથી. આજ પ્રમાણે આનપ્રાણ વિગેરેના આલાપકે કહી લેવા. (૬ઠ્ઠા વારા પૂર્વ મંતાન) જે પ્રમાણે પૂર્વોક્ત આલાપક પ્રકારથી વષાકાળ સંબધી કથન કરેલ છે, એજ પ્રમાણે અર્થાત વર્ષાકાળના કથનાનુસાર તે પછી કહેલ સમયાદિના આલાપ હેમંતાદિકાળ વિષયમાં પણ કહી લેવા. એટલે જેવી રીતે સમયના સંબંધમાં દસ આલાપકે કહ્યા એજ પ્રમાણે હેમંત એટલે કે શીતકાળ સંબંધી અને ગ્રીષ્મકાળ સંબંધી દરેકના સંબંધમાં સમયમાં કહ્યા પ્રમાણેના દસદશ આલાપકો કહીને સમજી લેવા. અયનના સંબંધને આલાપક સ્વયં કહે છે. (ત ના બં સંયુદી હી દિगड्ढे पढमे अयणे पडिवज्जइ, तया णं उत्तरडूढे वि पढमे अयणे पडिवज्जइ, जया णं उत्तरड्ढे પઢશે અને વિકઝરૂ તથા રાળિ પઢને સથળે પરિવરફુ) જ્યારે જબૂદ્વીપમાં દક્ષિણદિગ્વિભાગના અર્થમાં પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હોય છે એ જ વખતે ઉત્તરાર્ધમાં પણ એટલે કે ઉત્તરદિગ્વિાગાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે. એટલે કે દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ બન્ને વિભાગમાં પ્રથમ અયન એટલે દક્ષિણાયન પ્રતિત થાય છે, એ જ પ્રમાણે જ્યારે ઉત્તરાર્ધમાં દક્ષિણાયન હોય છે, એ જ વખતે દક્ષિણાર્ધમાં પણ પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હેય છે, અર્થાત્ જે પ્રમાણે દક્ષિણાયનમાં થાય છે એ જ પ્રમાણે ઉત્તરાર્ધમાં પણ થાય છે તેમ ભાવ સમજો. (ગયા વરાત્રે પઢશે અને વિજ્ઞ તથા vi iધુરી વીરે मंदरस्स पव्बयस्स पुरथिमपच्चत्थिमे णं अणंतरपुरक्खडसमर्थसि पढमे अयणे पडिवज्जइ) જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અનન્તર પુરસ્કૃત કાળ સમયમાં પહેલું અયન એટલે કે દક્ષિણાયન પ્રાપ્ત થાય છે. છાયાથી જ અર્થ પણ હોવાથી વિશેષ ઉલ્લેખ કરેલ નથી (ત કયા i iીવે વીવે भंदरस्स पव्ययस्स पुरथिमेगं पढमे अयने पडिवज्जइ, तया णं पच्चत्थिमेण वि पढमे अयणे વરિયારૂ) જ્યારે જ બુદીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં દક્ષિણાયન હોય છે, ત્યારે મંદિર પર્વતની પશ્ચિમ દિશામાં પણ દક્ષિણાયન હોય છે. આ બન્નેમાં કંઈ અંતર શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૨૩૩
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy