SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચવાં પ્રાકૃત પાંચમાં પ્રાભૃતને પ્રારંભ ચોથા પ્રાભૂતમાં તાપક્ષેત્રસંસ્થિતિ તથા અંધકારક્ષેત્રસંસ્થિતિને સારી રીતે વર્ણવીને હવે (હિં તે વદિશા જેસા) આ કથન પ્રમાણે વેશ્યા પ્રતિઘાત નામના અધિકારના વિષયમાં અર્થાત્ સૂર્યની ગ્લેશ્યાના પ્રતિઘાતના સંબંધમાં સૂત્રકાર પ્રશ્ન પૂછે છે– (dr #fu í જૂરિયરસ જેના હૃત્તિ વણઝા) તાવત્ સૂર્યની લેશ્યા કયાં પ્રતિહત થાય છે ? અર્થાત્ કયાં રોકાય છે ? આ રીતે લેશ્યાના પ્રતિઘાતના સંબંધમાં શ્રી ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછતાં કહે છે કે-હે ભગવાન્ ! આપે પહેલાં પ્રતિપાદન કરેલ કે–આત્યંતરમંડળમાં સૂર્યની વૈશ્યા પ્રસારિત થાય છે તથા સર્વબાહ્યમંડળમાં સંકેચાય છે તો કયા સ્થાનમાં સૂર્યની વેશ્યા પરિવર્તિત થાય છે એટલે કે પાછી ફરે છે તે છે ભગવાન આપે તે વિષે કહે. અર્થાત્ ગતિવિશેષમાં તથા સ્થાનવિશેષમાં સૂર્યની વેશ્યા વિસ્તાર પામે છે, તથા સંકેચાય છે? સર્વાત્યંતરમંડળમાં પ્રવેશ કરતી સૂર્યની વેશ્યા કયા સ્થાનમાં રોકાતી જાણવી જોઈએ કારણ કે સર્વાત્યંતરમંડળમાં જબૂદ્વીપનું તાપક્ષેત્ર આયામથી પિસ્તાલીસ હજાર જનપ્રમાણુનું ૪૫૦૦૦ કહેલ છે આ પ્રમાણે સૂર્યને સર્વવ્યંતરમંડળમાં પ્રવેશ લેશ્યાના પ્રતિઘાત વગર થતો નથી. અન્યથા સૂર્યના નિષ્ક્રમણ કરતી વખતે તેનાથી પ્રતિબદ્ધ તાપક્ષેત્રનું પણ નિષ્ક્રમણ થઈ શકે છે, તથા સર્વ બાહ્યમંડળના સંચરણકાળમાં આયામથી હીનતા થઈ જાય છે, પહેલાં હીન કહેલ નથી. તેથી એવું જણાય છે કે કયાંક વેશ્યાની રૂકાવટ થાય છે. તેથી તે જાણવા માટે આ પ્રશ્ન કરેલ છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કરવાથી ભગવાન મહાવીર સ્વામી આ વિષયના સંબંધમાં જેટલી પરતીથિ ની પ્રતિપત્તિ કહેલ છે તે બતાવતાં ભગવાન કહે છે કે તી વસ્તુ જુમા વીä graat gomત્તાગો) સૂર્યની વેશ્યાના પ્રતિઘાતના સંબં. ધમાં આ કહેવામાં આવનાર પ્રકારવાળી વીસ પ્રતિપત્તિ એટલે કે મતાન્તરે રૂપ માન્યતાઓ કહેલ છે. જે આ પ્રમાણે છે. (तत्य एगे एवमासु ता मंदसि णं पव्वयंसि सूरियस लेस्सा पडिहया आहितात्ति asઝા) એ પ્રતિપત્તિવાદિયામાં કે એક એ પ્રમાણે કહે છે કે-મંદરપવમાં સૂર્યની ગ્લેશ્યા પ્રતિહત થતી કહેલ છે. તેમ કહેવું કહેવાનો ભાવ એ છે કે–સૂર્યની વેશ્યાના પ્રતિઘાતના વાદ વિવાદના સંબંધમાં એ વીસ પરતીથિકે અર્થાત્ મતાંતરવાદીમાં પહેલે મતાંતર વાદી આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પિતાના મતને કહેતે થશે તે કહે છે કે-મંદર નામના પર્વતમાં સૂર્યની વેશ્યા અર્થાત્ આમવૃત્તિભાવના વિશેષરૂપ વેશ્યા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧ ૧૯૦
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy