SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણેની છે. જેમકે-સર્વાંલ્યંતરના બીજા મંડળમાં પરિરયનું પરિમાણુ પૂ પ્રતિપાતિ પદ્ધતિ અનુસાર ૩૧૫૧૦૭ ત્રણ લાખ પંદર હજાર એક સા સાત આ પ્રમાણ વ્યવહાર દશામાં પરિપૂર્ણ રીતે પ્રતિપાદિત કરેલ છે. નિશ્ચય નયના મત પ્રમાણે તેા કઈક ન્યૂન થાય છે, તેથી અહીયાં પણ બે સૂર્યાં દ્વારા એ અહેારાત્રથી સંપૂર્ણ મંડળની પશ્પિતિ થઈ જાય છે. આ પ્રમાણે પૂર્વ કથિત યુક્તિથી એ અહેારાત્રમે સાઠ મુહૂત થાય છે. આ નિયમથી પરિરયનું પરિમાણુ આ પ્રમાણે થાય છે. ૩૧૫૧૦૭૬૦=૫૨૫૧ě અથવા પૂર્ણ મંડળના પરિમાણુથી આ મંડળના પરિરય પરિમાણુમાં વ્યવડારદૃષ્ટિથી પૂરા અઢાર યેાજનની વૃદ્ધિ થાય છે. ગણિતપદ્ધતિથી કંઈક ન્યૂન થાય છે. એ અઢાર ચેાજનને સાઠથી ભાગવાથી એક ચેાજનના સાઢિયા અઢાર ભાગ ૧ થાય છે. તેને પૂર્વકથિત મડળના મુહૂર્ત ગતિપરિમાણુમાં જે અધિક્ત્તાથી પ્રક્ષેપ કરવામાં આવે તે પણ અહીં યાં યથાક્ત રીતે મુહૂર્ત ગતિપરિમાણુ પર૫૧ ૨૯ થાય છે તેનુ વૃદ્ધિમાન ૧ સાઠિયા અઢાર ભાગ થાય છે,એ બેઉને મેળવવાથી પર૫૧ + પ૨૫૧૪૭ એ રીતે અહીંયાં મુહૂત ગતિનું પરિમાણ પ્રાપ્ત થઈ જાય છે. અહીંયાં પણ દૃષ્ટિપથપ્રાપ્તતા સંબંધી પરિમાણુ સ્વાભાવિક રીતે કહેલ છે. ( तया णं इहगयरस मणुस्सस्स सीतालीसाए जोयणसहस्सेहिं अऊणासीते य जोयणसए सत्तावण्णा सट्टिभागेहिं जोयणस्स सट्टिभागं च एगडिहा छेत्ता अऊणावीसाए चुण्णिया માત્તેદિ' મૂવિવુાસ ફ્માનજી) ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને સુડતાલીસ હજાર એક સે આગણ્યાશી ચાજન તથા એક ચેાજનના સાયિા સતાવન ભાગ તથા સાઠે ભાગને એકસઠથી છેદીને ઓગણીસ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીઘ્ર ચગેાચર થાય છે. અર્થાત્ દૃષ્ટિપથ પ્રાપ્ત થાય છે. કહેવાના ભાવ એ છે કે-સર્વાભ્યતરના ખીજા મંડળના સંચરણ કાળમાં આ ભરતક્ષેત્રના મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દમાં જાતિ વાચક હાવાથી એકવચનના પ્રયાગ કરેલ છે.) તેથી મનુષ્ય લેાકમાં રહેલા મનુષ્યાને સુડતાલીસ હજાર એક સેા આગણ્યાશી ચેાજન તથા એક ચેાજનના સાઠિયા સત્તાવન ભાગ તથા એક સાઠના ભાગને એકસઠથી છેદ્દીને ૪૭૧૭૯૪ તથા તેના સંબંધિત ૧૯ ઓગણીસ ચૂર્ણિકા ભાગથી અર્થાત્ સૂમભાગેાથી સૂર્ય શીઘ્ર દૃષ્ટિગોચર થાય છે. આ મ`ડળમાં મુહૂત ગતિનું પરિમાણુ પાંચ હજાર ખસે એકાવન તથા એક ચેાજનના સાઠિયા સુડતાલીસ ભાગ પ૨૫૧૪ આ પ્રમાણેનુ થાય છે. (તથા નં વિસારૂં તહે) સર્વાભ્ય ́તરની પછીના બીજા મંડળના સંચરણ સમયમાં દિવસરાત્રીનું પરિમાણ પૂર્વકથિત પ્રકારથી થાય છે. એક મુહૂર્તના એકસસયા એ ભાગ એછા અઢાર મુહૂર્ત પ્રમાણના દિવસ હાય છે. તથા એકસઢિયા એ ભાગ વધારે ખાર મુહૂત પ્રમાણુની શત્રી હાય છે. તથા દિવસના અર્ધાં ભાગ એક્સયિા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૧૨૮
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy