________________
વિસારું તહેવ) ત્યારે અહીંયાં રહેલા મનુષ્યોને સુડતાલીસ હજાર બસ ત્રેસઠ તથા એક
જનના એકસડિયા એકવીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીઘ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે રાત દિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. કહેવાને ભાવ એ છે કે સભ્યન્તર મંડળના સંચરણ કાળમાં ઉદય પામતો સૂર્ય આ લોકમાં રહેલા મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દ જાતીવાચક હોવાથી એક વચનથી કહેલ છે.) એટલે કે ભરત ક્ષેત્રમાં રહેલા મનુષ્યને સુડતાલીસ હજાર બસો ત્રેસઠ ૪૭૨ ૬૩૨ જન અને એક એજનના સાઠિયા એકવીસ ભાગથી ઊંચે રહીને સૂર્ય દષ્ટિગોચર થાય છે. હવે અહીંયાં ગણિત પ્રકિયા બતાવે છે. અહીંયાં અર્ધા દિવસમાં સૂર્ય જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. એટલા ક્ષેત્રમાં વ્યવસ્થિત ઉદય થતે સૂર્ય દેખાય છે. સર્વવ્યંતર મંડળમાં અઢાર મુહુર્ત પ્રમાણને દિવસ હોય છે. તેનું અર્ધા અઢાર મુહૂર્ત અને તેનું અર્ધા નવમુહૂત થાય છે. સર્વાભ્યન્તર મંડળમાં એક એક મુહૂર્તમાં ગમન કરતો સૂર્ય પાંચ હજાર બસો એકાવન જન તથા એક એજનના એકસડિયા ઓગણત્રીસ ભાગ પ્રમાણુની ગતિથી ગમન કરે છે. ત્યારે પહેલાં કહેલ દષ્ટિપથ પ્રાપ્તતાનું પરિમાણ પ૨૫૧૨૬૯=૭૨૬૩૨૩ આ પ્રમાણેનું થાય છે. આ ધૂલિકર્મથી થાય છે. આ પ્રમાણેના ગમનકાળમાં દિવસરાતનું પરિમાણ પહેલાં કહ્યા પ્રમાણે અર્થાત ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમઉત્કર્ષક અઢાર મુહૂર્તને દિવસ થાય છે. તથા સર્વજઘન્યા બાર મુહૂર્ત પ્રમાણને રાત્રી થાય છે.
(से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अभितराणतरं મંgઢ વાર જરૂ) નિષ્ક્રમણ કરતો સૂર્ય નવીન સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં અભ્યન્તરના પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે. એ સૂર્ય સર્વાત્યંતર મંડળથી પૂર્વકથિત પ્રકારથી બહાર નીકળીને નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવીન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવવ્યંતર મંડળની પછીના બીજા મંડળમાં ઉપ. સંક્રમણ કરીને એટલે કે બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. (ત કથા સૂgિ अभितराणंतरं मंडलं उपसंकमित्ता चारं चरइ, तया गं पंच पंच जोयणसहस्साई दोण्णि य જાવ તોળતા રતાશ્રીયં પ્રમાણ વોચાર મેળે મુહુર્ઘ દઇ૬) જ્યારે સૂર્ય સમીપસ્થ મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ પાંચ હજાર બસ એકાવન
જન તથા એક જનના સાઠિયા સુડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. કહેવાને ભાવ એ છે કે-મુહૂર્તગતિના વિચારવિષયમાં જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળના પછીના બીજા મંડળમાં ઉપસંમણ કરીને ગતિ કરે છે. એટલે કે બીજા મંડળમાં ભ્રમણ કરે છે. ત્યારે પાંચ હજાર બસો એકાવન જન તથા એક એજનના સુડતાલીસ એકસઠીયાભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. અહીંયાં પણ લિકર્મથી ગણિત પ્રક્રિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
१२७