________________
રીતે થાય છે જે સમયે ઐરવત ક્ષેત્રના સૂર્ય મેરૂના ઉત્તર ભાગમાં તિર્યકું પરિભ્રમણ કરે છે. અને તિફ પરિભ્રમણ કરીને તે પછી મેરૂની જ પૂર્વ દિશામાં તિર્થક પરિભ્રમણ કરે છે, તથા ભરતક્ષેત્રનો સૂર્ય મેરૂની દક્ષિણદિશામાં તિર્યફ પરિભ્રમણ કરીને તે પછી મેરૂના પશ્ચિમ ભાગમાં તિર્યપરિભ્રમણ કરે છે. આ પ્રમાણે જ્યારે ભારત અને અિરવતક્ષેત્રના બને સૂર્યો ક્રમાનુસાર પૂર્વ પશ્ચિમના ભાગોમાં તિર્થક પરિભ્રમણ કરે છે. એજ સમયે દક્ષિણઉત્તરના જંબૂદ્વીપના બે ભાગમાં રાત્રિ કરે છે, તે વખતે એક પણ સૂર્ય દક્ષિણ ભાગ અથવા ઉત્તર ભાગને પ્રકાશિત કરતા નથી, એ પ્રમાણે કમાનુસાર અિવિત ક્ષેત્રને તથા ભરતક્ષેત્રને સૂર્ય પૂર્વ પશ્ચિમના બે ભાગેને પ્રકાશિત કરીને જે ભરતક્ષેત્રનો સૂર્ય છે તે ઉત્તર પશ્ચિમના મંડળના ચેથા ભાગમાં ઉદિત થાય છે, તથા જે એરવત ક્ષેત્રને સૂર્ય છે તે દક્ષિણ પૂર્વના ચોથા ભાગમાં બન્નેને પ્રાપ્ત થાય છે.
હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે.– તે છે મારું રજીિત્તરારું શુટિaपच्चस्थिमाणि य जंबुद्दीवस्स दीवम्स पाईणपडिणायताए उद्दीणदाहिणायनाए जीवाए मंडलं चउवीसेणं सएणं छेत्ता दाहिणपुरस्थिभिल्लंसि उत्तरपच्चत्थिमंसि य चउभागमंडलंसि इमीसे रयणापभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अहूँ जोयणसयाई उड्ढं उप्पइत्ता pહ્ય તૂ તૂરિયા વંશિ વૃત્તિ×તિ) આ દક્ષિણ ઉત્તર અને પૂર્વપશ્ચિમ રૂપ જંબૂદ્વીપના બે ભાગોને પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરીને જંબુદ્વીપ નામના દ્વીપની ઉપર પૂર્વ પશ્ચિમ તથા ઉત્તરદક્ષિણની તરફ એટલે કે બેઉ તરફ લાંબી જીવા નામ દોરીથી એક
વીસ ભાગથી વહેંચીને દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમને ચતુર્થ ભાગ મંડળમાં આ રતનપ્રભા પૃથ્વીના બહસમરમણીય ભૂભાગથી આઠ જન ઉપર જઈને પ્રભાતકાળના બેઉ સૂયે આકાશમાં ઉદિત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૦૭