SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડિનું થાય છે. તથા જઘન્યા અર્થાત્ સૌથી નાની ૨૪ ચોવીસ ઘડીની તુલ્ય બાર મુહૂર્તની રાત્રી હોય છે. એટલે કે રાત્રિમાન ચોવીસ ૨૪ ઘડિ બરાબરનું હોય છે. કહેવાનો ભાવ એ છે કે—સભ્યન્તરમંડળના સંચરણ સમયે દિનમાન છત્રીસ ઘડિ બરોબર અને રાત્રિમાન ૨૪ ચોવીસ ઘડિ બરાબરનું થાય છે. તથા સર્વ બાહ્યમંડળમાં આનાથી ઉલટું એટલે કે ત્રિમાન છત્રીસ ઘડી તુલ્ય અને દિનમાન વીસ ઘી બરાબરનું હોય છે. (ga M હોસ્ત માસ વારસાને ત ળ આવિષે સંવરે ઇ i મારિરસ સંવરછરણ પગવાળ) આ બીજા છ માસને પર્યવસાનકાળ છે. આજ આદિત્યસંવત્સર છે. અને આજ આદિત્યસંવત્સરને પર્યવસાન કાળ છે. અર્થાત્ આ પૂર્વોક્ત પ્રમાણુ યુક્ત દિવસરાતના પરિમાણવાળે કળ ઉત્તરાયણ કાળ એટલે કે મિથુનસંક્રાતિને છેલ્લે દિવસ થાય છે. તથા આને જ આદિત્યસંવત્સર એટલે કે સૌરવર્ષાત્મક સમય કહેલ છે. અને આજ આદિત્યસંવત્સર એટલે કે સૌરવર્ષને છેલ્લો દિવસ કહેલ છે, (તા સદના વિ મંઢવા માતાશ્રીલં ટ્રિમાણે વોરણ વાળ) એ બધા મંડળપદો એક જનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી અર્થાત્ આ એકસે ચેર્યાશી મંડળપદે એટલે કે મંડળસ્થાનો એક જનના એકસડિયા અડતાલીસ ભાગ ૧ ૬૬ બાહુલ્યથી એટલે ઝાડાઈથી થાય છે. અર્થાત્ સભ્યન્તરમંડળપદમાં જે ૨૬ એકસડિયા અડતાલીસ ભાગ જેટલા પ્રમાણની યોજના કરવાથી સભ્યન્તર મંડળની પછીના બીજા મંડળનું વ્યાસમાન થાય છે, તે પછી બીજા મંડળના વ્યાસમાનમાં ૪. એકસઠિયા અડતાલીસ ભાગનું પ્રમાણ મેળવવાથી ત્રીજા મંડળના વ્યાસનું માન થાય છે. આ પ્રમાણે ક્રમાનુસાર ચોથા પાંચમા વિગેરે મંડળનું વ્યાસમાન સમજી લેવું. | સવા ર ળ મંદઅંતરિયા તો ગોળારું વિમેળે) બધા જ મંડળના અંતરે બે એજનને વિધ્વંભવાળા કહેલા છે. એટલે કે બધા મંડળનું પરસ્પરનું અંતર બે શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy