________________
વાસુ) હે ગૌતમ! છ છવનીકામાં
(મરિથi' મતે નેફાઈ વાળાડુવાયવેરમાને ના) હે ભગવન ! શું નારકોને પ્રાણાતિપાત વિરમણ થાય છે ?(ામા નો રૂદ્દે સમ) હે ગીતમ! આ અર્થ સમર્થ નથી (gવં નાવ માંળિયાન) એજ પ્રકારે યાવતુ વૈમાનિકો સુધી
(નવ) વિશેષ (જૂસા નહીં નીવાળાં) મનુષ્યને જીવોની જેમ પ્રાણાતિપાત વિરમણ થાય છે (વં મુસાવા) એજ પ્રકારે મૃષાવાદથી (વરસ મપૂસરત ૧) જીવને અને મને નુષ્યને શેરાાં નો રૂદ્દે સમદે) શેષને આ અર્થ સમર્થ નથી.
() વિશેષ (મરિન્નાટાને ધારનિક્સેસુ દ્રમુ) અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોમાં થાય છે (સંદુ હવેણુ વા વસહૃાાસુ વા વેમુ) મિથુનરૂપોમાં અને રૂપ યુક્ત દ્રવ્યમાં થાય છે
(સાળ સહવે, વેમુ) શેષ બધાં દ્રવ્યોમાં (મથિનું મત્તે ! ગીતા નિછહિંસા સમર જન્ન) હે ભગવન! શું છે ને મિશ્ચદાનશલ્ય વિરમણ થાય છે? (દંતા મ0િ) હા થાય છે
(gિi ઝીવાનું ઉમળકમળ ઝરુ ) હે ભગવન ! શેમાં છાનું મિથ્યાદર્શન શલ્યવિરમણ થાય છે? (યમાં સત્રવેણુ) હે ગતમ! સર્વ દ્રવ્યમાં (gવં નવા નાવ
માળિયા પં' એ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકોને (નવ) વિશેષ (gfiહિર વિર્જિરિયા નો શુળદે સમ) એકેન્દ્રિયો-વિકલેન્દ્રિયમાં આ અર્થ સમર્થ નથી. ટકાથ–પહેલાં કિયાઓનું પ્રતિપાદન કરતાં પ્રાણાતિપાત ક્રિયાનું પ્રતિપાદન કર્યું હતું.
હવે એ નિરૂપણ કરાય છે કે શું બધા જીપ પ્રાણાતિપાતનિજ હોય છે અથવા કોઈ પ્રાણાતિપાત વિરત પણ હોય છે ?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શું છવ પ્રાણાતિપાતથી વિરત થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ !-સત્ય છે. જીવ પ્રાણાતિપાતથી વિરત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જો પ્રાણાતિપાતથી વિરત થાય છે તે શેમાં પ્રાણાતિપાતથી વિરત થાય છે ?
શ્રી ભગવાન ગૌતમ! છ જવનિકાના વિષયમાં છની પ્રાણાતિપાત કિયાથી વિરતિ થાય છે. યદ્યપિ પહેલા જ કહેલું છે, કે પ્રાણાતિપાત વિરમણ છ જવનિકાયના વિષયમાં થાય છે, મૃષાવાદ વિરમણ બધાં દ્રવ્યોના વિષયમાં થાય છે, ઈત્યાદિ તેથી જ અહીં તેનું નિરૂપણ કરવું આવશ્યક ન હતું, કિન્તુ માયામૃષાપર્યન્ત પ્રાણાતિપાત આ. દિનું નિરૂપણ છવ તેમજ મનુષ્યમાં થાય છે. અન્ય સ્થાનોમાં નથી થઈ શકતું. એમ કહેવું કેમકે મનુષ્ય શિવાય અન્ય 9માં ભવ સ્વભાવના કારણે સર્વવિરતિ થઈ શકતી જ નથી. એજ અભિપ્રાયથી પ્રરૂપણ કરવા માટે કહેલું છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું નારક છવામાં પ્રાણાતિપાતવિરમણનો સંભવ છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, નારકેમાં પ્રાણાતિપાત વિરમણને સંભવ નથી. ભવના કારણથી થયેલ પ્રાણાતિપાતથી નિવૃત્ત નથી થતી.
નારકેની સમાન વૈમાનિકે સુધી આ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ દશ ભવન પતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં ચતુરિન્દ્રિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૯