________________
ક્રિયાવિશેષ કા નિરૂપણ
ક્રિયાવિશેષવક્તવ્યતા
શબ્દા –(ર । મતે! જિરિયાઓ વળત્તા ો ?) (હે ભગવન ! આપે ક્રિયાએ કેટલી કહેલી છે ? (નોયમા! પંચ જિરિયાઓ વળત્તામો) હે ગૌતમ પાંચ ક્રિયાએ કહી છે (ત મહા-હાથા સાવ પાળાવાજિરિયા) તે આ પ્રકારે–કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા (નેરયાળ મતે! રૂ િિરયાઓ વળત્તાઓ) હે ભગવન્ ! નાકાની કેટલી ક્રિયાઓ કહી છે ? (ગોયમા ! વંન્ને જિરિયાઓ વળત્તામો) હે ગૌતમ ! પાંચ ક્રિયાએ કહી છે (તે નહા-છાયા નાવ વાળાવાયઝિરિયા ) તે આ પ્રકારે કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા (જ્વૅ નાવ ચેમાળિયાનું) એ પ્રકારે વૈમાનિકા સુધી
(=સ્સા મતે ! નીવસાયા રિયા ના) હે ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા થાય છે (તસ્સ હિળિયા જિરિયા જ્ઞ) તેને અધિકરણિકો ક્રિયા થાય છે ? (ગલ્સ મહિનરળિયા શિરિયા ગર તસ્સ છાયા #ગ) જેને અધિકરણિકી ક્રિયા થાય છે,તેને કાયિકી ક્રિયા થાય છે?
( गोयमा ! जस्सणं जीवस्स काइया किरिया कज्जर तस्स अहिगरणिया किरिया नियमा कज्जइ ) હે ગૌતમ! જે જીવને કાયિકા ક્રિયા થાય છે, તેને અધિકરણિકા ક્રિયા નિયમે કરી થાય છે (નન્ન અહિાળી જિરિયા ગ્દફ્તરવિ હ્રાયા જિરિયા નિયમા જ્ન્મ) જેતે આધિકરણિકી ક્રિયા થાય છે, તેન કાયિકી ક્રિયા નિયમથી થાય છે
(ગલ્સ ગ મતે ! નીવસ્સાવા- જિરિયા ઞફ તરલ પામોસિયા જિરિયા જ્ઞરૂ ?) શુ` ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા થાયછે, તેને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે ? (=સ્સું પામોલિયા જિરિયા PUT તસ્સ હાયા જિરિયા જ્ઞ ?) જેને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે, તેને કાયિકી ક્રિયા થાય છે ? (ગોયમા ! વં ચેવ) હે ગૌતમ એમજ છે.
(નસ્સા મતે ! નીવત્ત છાયા જિરિયા જ્ઞર તસ્સ વારિયાળિયા જિરિયા જ્ઞર ?) જે જીવની કાયિકી ક્રિયા થાય છે તેને પારિતાપનિકી ક્રિયા થાય છે ? (ગસ વારિયાવળિયા જિરિયા ગૈફ તÇ વ્હાયા જિરિયા ગ્ગર ?) જેને પારિતાપનિકી ક્રિયા થાય છે, તેન કાયિકી ક્રિયા થાય છે?
(गोयमा ! जस्सणं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ, सिय ना कजइ) હે ગૌતમ ! જે જીવતે કાયિકી ક્રિયા થાય છે, તેને પારિતાપનિકી ક્રિયા કદાચિત થાય છે, દાચિત્ નથી થતી (ગલ્સ પુળ પારિયાવળિયા નિરિયા ગ તરસ કાયા નિયમાં હ્રન્ગ) જેને પારિપતોકિની ક્રિયા થાય છે, તેને નિયમથી કાયિકી ક્રિયા થાય છે.
( વ વાળાવાŕરિયા વિ) એજ પ્રકારે પ્રાણાતિપાત ક્રિયા પણ (વ આાિો પોપ્પર નિયમા તિîિતિ) એ પ્રકારે આદિની ત્રણ પરસ્પર નિયમથી થાય છે. (સ્સ આફામો તિન્નિ કનૈતિ) જેને આદિની ત્રણ થાય છે (તસ્સ કરિાયો યોનિ) તેને ઉપરની એ તેને ઉપરની એ (સિય દંતિ સિય નો તિ) કદાચિત થાય છે અને કદાચિત્ નથી થતી (ઽસ્મ રામો ફોળિ તિ) જેને આગળ પાછળ ની એ થાય છે ( તસ આરામો નિયમા તિ—િ ષ્કૃતિ ) તેને આદિની ત્રણ નિયમથી થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩