________________
(નરણ મતે ! નીવરસ વરિયાવળિયા પિરિયા 19) હે ભગવન ! જે જીવને પારિતાપનિકી કિયા થાય છે (તસ્ત વારૂવારિયા ગ?) શું તેને પ્રાણાતિપાત કિયા થાય છે? (નર્સ HTTય રિયા વગડુ તરસ પારિવાળિયા ક્રિયા નફ) જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને પારિતાપનિકી ક્રિયા થાય છે? (જોયા ! નરણ રીવર્ડ્સ વરિયાવળિયા કિરિયા કરૂ તસ્ય qળાફવાય વિરિયા સિય કાર્ડ, સિય નો નફ) હે ગૌતમ! જે જીવને પારિતાપનિકી કિયા થાય છે તેને પ્રાણાતિપાત કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી (નર૪ જુન પાળાફવાય િિરયા નટ્ટુ તપ્ત વારિયાવળિયા રિયા નિયમો જ્ઞરૂ) કિન્તુ જેને પ્રાણાતિપાત કિયા થાય છે, તેને પારિતાપનિકી કિયા નિયમથી થાય છે
(કસ્સા મતે! ને વાયા કિરિયા તરણ અહિ ળિયા જિરિયો ગ?) હે ભગવન ! જે નારકને કાયિકી ક્રિયા થાય છે, તેને શું આધિકણિકી કિયા થાય છે ? (ચHIL નદેવ નીવસ તહેવ તેરસ વિ) હે ગૌતમ! જેમ જીવને તેમજ નારકનું સમજવું જોઈએ (નિરંતર નાવ વાળ૪) એજ પ્રકારે નિરન્તર યાવત વૈમાનિકનું
(जं समय ण भंते ! जीवस्स काइया किरिया कज्जइ त समय अहिगरणिया किरिया कज्जइ) હે ભગવન ! જે સમયે જીવને કાયિકી કિયા થાય છે, તે સમયે શું આધિકરણિકી કિયા પણ થાય છે? ( સમયે જ મહિનાળિયા જિરિયા તે સમયે માફયા શિરિયા શરૂ ?) જે સમયે આધિકણિકી ક્રિયા થાય છે, તે સમયે કાયિકી ક્રિયા થાય છે? (વં ગદેવ માસ્ત્રો ૪ મો તહેવ માળિયો) એ પ્રકારે જેવા આદિ ને દંડક કહ્યો તેજ કહે જોઈએ (વાવ - ળિયક્ષ) યાવત્ વૈમાનિકોના
(जं देसेण भते ! जीवस्स काइया किरिया कज्जइ त देसेण अहिररगणिया किरिया कज्जई १) હે ભગવન ! જે દેટાથી જીવની કાયિકી ક્રિયા થાય છે, તે દેશથી આધિકરણુકી ક્રિયા થાય છે? (તદેવ નાવ માળિયસ્ત) એજ પ્રકારે યાવત્ વૈમાનિકની | (i guસેળ ! નિવસ્ત્ર શ્રાફરા િિરયા જ્ઞ) હે ભગવન ! જે પ્રદેશથી જીવની કાયિકા કિયા થાય છે (નં grfમહિાળિયા જિરિયા ન?) તે પ્રદેશથી આધિકરણિકીયિા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪