________________
કેમ કે ચાર વાર આહારક શરીરનું નિર્માણ કરવાવાળા જીવ નારકમાં નથી જઈ શકતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક-એક નારકનાં ભાવી આહારક સમુદ્ઘાત કેટલાં છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કોઈનાં ડાય છે, કાઇનાં નથી હાતાં જે નારકનાં ભાણિસમુદૂધાત હાય છે, તેમનાં પણ જઘન્ય એક. એ કે ત્રણ હૈાય છે અને ઉત્કૃષ્ટ ચાર હાય છે. જે નારક મનુષ્યભવને પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રી ન મળવાને કારણે ચૌદ ૉનું અધ્યયન નહી કરે અથવા અધ્યયન કરીને પણ આહારક સમુદ્દાત નહીં કરે અને સિદ્ધ થઈ જશે તેનાં ભાવિ સમુદ્દત નથી હાતાં.
બીજાનાં જઘન્ય એક કે બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર હોય છે. આનાથી વધારે ભાવી સમુદ્દાત ન હ।ઇ શકે. કેમ કે તે પછી તે જીવ નિયમથી કાઈ ખીજી ગતિમાં નથી જતા અને આહારક સમુદ્દાત વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
આ જ પ્રકારે નિરન્તર (લગાતાર) અસુરકુમાર વગેરે ભવનપતિઓનાં, પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયાન, વિકલેન્દ્રિયાનાં, પચેન્દ્રિય તિય ચાનાં, વાનમ તરાનાં, જ્યુતિકાનાં અને વૈમાનિકાનાં અતીત અને અનાગત આહારક સમુધાત સમજી લેવા જોઇએ, અર્થાત્ કોઈનાં હાય છે કાઇના નથી હેતા, પરંતુ અતીત ઉત્કૃષ્ટ ત્રણ અને ભાવી ચાર હાય છે. જઘન્યથી અદ્વૈત એક કે એ હાય છે અને ભાવી એક બે અથવા ત્રણ સમજવા જોઇએ. પહેલાંની અપેક્ષાથી અહિં વિશેષ એ છે કે-મનુષ્યને અતીત અને અનાગત આહારક સમ્રુદ્ધાત નારકની સમાન છે. જેમ નારકનાં ભાવી આહારક સમુદ્દાત જઘન્યથી એક એ અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર કહયા છે, એજ પ્રમાણે મનુષ્યને પશુ કહેવા જોઇએ આ રીતે મનુષ્યના આહારકસ્રમુદ્દાત અતીત અને અનાગત ઉત્કૃષ્ટથી ચાર જાણવા જોઈએ. હવે કૈવલી સમુદ્ઘાતનુ કથન કરે છે.
શ્રીગૌતમસ્વામી--હે ભગવન્ એક એક નારકના કેટલા કેવલી સમુદ્દાત વિધહીન અતીત કાળની અપેક્ષાર્થી અતીત છે?
શ્રીભગવાન- ગૌતમ ! એક પણુ નારકને એક પણ અત્યંત કેવલીસમુદ્ધાત પછી અંતર્મુહૂત માં જ નિયમથી જીવને પરમપદ (માક્ષ)ની પ્રાપ્તિ થઈ જાય છે. તેનુ નરકમાં જવું અને નારક થવું તે સ ંભવ નથી. તેથી જ કોઇપણ નારકને અતીત કેવલીસમુદ્દાત થઇ શકતે નથી.
શ્રી ગૌતમસ્વામો-ડે ભગવન્ ! એક એક નારકના ભાવી કેવલી સમુદ્ઘાત કેટલા છે ? શ્રી ભગવાનુ−ૐ ગૌતમ ! કાઇ નારકને ભાવી કેવલ સમુદ્દાત થાય છે, કાઇના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૪૮