________________
પ્રકારાન્તરસે વેદના કા નિરૂપણ
વેદના વિષયક વક્તવ્યતા શબ્દાર્થ –(વિદ્દાનું મંતે! વેચT GUત્તા ?) હે ભગવાન! કેટલા પ્રકારની વેદના કહી છે? (રોયા! સુધિ વેળા પત્તા) હે ગૌતમ! બે પ્રકારની વેદના કહી છે (જં ઘણા-અદમવામિયા લવજનિયા ) તે આ પ્રમાણે છે–આવુ ગમીની-સ્વેચ્છાથી વિકારેલી અને પમિકો.
(Rigવાનું મને ! સમોવવુિં વેચળ વેરિ, કવચિં વેચાતિ ) હે ભગ વાન ! નારક આયુપગામિની વેદના અનુભવે છે, કે ઔપક્રમિકી વેદના અનુભવે છે?)
(નોરમા ! નો ગમોમાં વેચાં વેતિ, કારમાં વેચM વેતિ) હે ગૌતમ! આભુપગમિની વેદના નથી અનુભવતા, પકમિકી વેદના અનુભવે છે.
(gવં જાવ તુરિચા) આ જ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી (પંવિંવિત્તિવિવાળિયા મજૂતા ૨) પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો (વિહંગ વેચM વેરિ) બંને પ્રકારની વેદના અનુભવે છે. (વામંા સિમાળિયા ના નેહરૂચ) વાનર્થાતર, જ્યોતિષ્ક અને વૈમાનિકે, નારકની જેમ.
| (#વgાં મતે ! વેચળr gov/ત્તા ?) હે ભગવાન! વેદના કેટલા પ્રકારની કહી છે? (વિમા સુવિgા વેચળr gonત્તા) હે ગૌતમ ! બે પ્રકારની વેદના કહેવાઈ છે. (નં ૪૬) તે આ પ્રમાણે (નિદ્રા , ) નિદા–ધ્યાયુક્ત અને અનિદા ધ્યાનરહિત.
(નૈરચાનું મંતે ! વિં નિદાચં વેચT વેરિ) હે ભગવાન ! નારક શું નિદા વેદના વેદે છે.? (બળવારં વેચળ વેરિ) શું અનિદા વેદના વેદે છે? (નોરમાં! નિવારંવ વેચળ વેતિ, સળિયા વેચવે ) ગૌતમ ! નિંદા વેદના પણ અને અનિદા વેદના પણ અનુભવે છે. તે નં મંતે ! ઘઉં કુદર-સુથા નિવા િળરાજંપિ વાં જોતિ ) હે ભગવાન! ક્યા હેતુથી એવું કહેવાયું છે કે નારક નિદા અને અનિદા વેદના પણ ભગવે છે? (નાથ ! જોરરૂચ સુવિ પત્તા ) હે ગૌતમ ! નારકે બે પ્રકારનાં છે (તું ક€T foળમૂથ ચ અરળમૂચા ચ, તે આ પ્રકારે છે-સંજ્ઞી ભૂત અને અસંજ્ઞી ભૂત.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૪