________________
(7થળ ને તે સામુવા) તેમનામાં જે સંભૂત છે. (તેનું નિરાચં િવેચળ વેતિ) તેઓ નિદા વેદના પણ રહે છે. (તથi ને તે બસમૂચા તેજે શનિવારં વેચT વેલેંતિ) તેમનામાં જે અસંજ્ઞીભૂત છે, તેઓ અનિદા વેદના સહે છે.
(સે તેનાં ગોરમા ! વં ગુજરાફ) આ હેતુથી હે ગૌતમ! એવું કહેવાયું છે. (નેરા નિરાચંપિ વેચનં વેતિ, ગળવાવ વેરિ) નારક નિદા વેદના પણ સહે છે અને અનિદા વેદના પણ સહે છે.
( વ શનિવકુમાર) આ જ રીતે સ્વનિતકુમાર (પુવીવાનું પુરા) પૃથ્વીકાચિકે સંબંધી પ્રશ્ન જોયમા! નો નિવારં વેચ વેરિ) હે ગૌતમ ! નિદા વેદના નથી સહતા (ગળિયાચં વેરાં વેરિ) અનિદા વેદના સહે છે.
(से केणटेण भंते! एवं वुच्चइ पुढविकाइया नो निदायवेयण वेदेति अणिदाय वेयणं તેરે તિ) હે ભગવન્! કયા હેતુથી એવું કહેવાયુ છે કે પૃથ્વીકાયિક નિદા વેદના નથી અનુભવતા, અનિદા વેદના અનુભવે છે.
(! પુzવા ન જાળી) હે ગૌતમ! પૃથ્વીકાયિક બધાં અસંજ્ઞી છે, ( ન મૂયં રાચં વેચાં વૈતિ) અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે (સે તેના જોયા! gવં ગુર) આ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાયું છે કે (gaોરચા નો નિવારં વેચપ વેતિ, ગણિવા વેચનં વિ) પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદતા, અનિદા વેદના વેદે છે (પૂર્વ નાવ જતુવિચા) આ જ રીતે યાવત ચતુરિદ્રિ (પંચિંદ્રિતિજિનોળિયા મહૂના વાળમંતર નેક્રયા) પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનયંતરે, નારકોની જેમ (જોરિયા પુછા) જતિ વિશે પ્રશ્ન હોય ! નિવાર્યા વેર વેતિ, શનિવચંપ વેથi વેતિ) હે ગૌતમ! નિદા વેદના પણ વેદે છે, અનિદા વેદના પણ વેદ છે.
(से केणद्वेण भंते ! एवं वुच्चइ-जोइसिया निदायपि अनिदायपि वेयण वेदेति ?) હે ભગવાન! કયા હેતુથી એવું કહેવ યું છે કે તિષ્ક દેવ નિદા વેદના અને અનિદા વેદના પણ વેદે છે?
(નોમાં! રોણિયા સુવિgા Homત્તા જ્ઞા) હે ગૌતમ! જયેતિકે બે પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રકારે (માનિછરિટી ૩૨વા કામરૂલરિટ્ટીવાઇન ચ) માયી મિથ્યાદ્રષ્ટિ ઉપપન્નક અને અમાયિક સમ્યગ્દષ્ટિ ઉપપનક,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૫