________________
(एएसि णं भंते ! देवाणं कायपरियारगाणं जाव मणपरियारगाणं अपरियारगाण य) है ભગવન્! આ કાયપેરિચારક યાવત્ મન:પરિચારક અને અપરિસારક દેવમાંથી (ચરે જીરેહિંતો) કેણ કેનાથી (બાવા વા વા તુરાવા વિશેષાચા વા) ૯૫, બહુ જ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
(જોયા ! સવ્યોવા રેવા બારિયા) હે ગૌતમ ! સહુથી ઓછાં દેવ અપરિચારક છે (માપરિયા વંઝા ) મનથી પરિચારણ કરનારા સંખ્યાત ગણા છે (સરારિ. ચારા અન્નકુળા) શબ્દપસિંચારક અસંખ્યાતગુણ છે (રિચાર વેગળા) રૂપ પરિચારકે અસંખ્યાત ગુણ છે (સરકારના સંકિ ગુના) સ્પર્શ પરિચાર કે અસંખ્યાતગણ છે (ાર-પરિવાર ) કાય- રિચારકે અસંખ્ય ગણુ છે. સૂ૦૪
પરિચારણું પદ સમાપ્ત ટીકાથ-મનુષ્યનાં જેવી દેવામાં પણ મૈથુન સંજ્ઞા કહેવાઈ છે, દેવેની મિથુન ક્રિયા કઈ રીતે થાય છે? મનુષ્ય પુરૂષની સાથે વિષયગ કરવાથી મનુષ્ય સ્ત્રીઓને શુક પુદ્ગલેનાં સંક્રમણથી જેમ સુખની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે દેવીએ ને પણ પિતપિતાનાં ઉપગ્ય દેવનાં શુક્ર પુદ્ગલેના સંક્રમણથી સુખ ઉત્પન્ન થાય છે કે નહીં ? આ સંશયનું નિવારણ કરવા દેવનાં શુક પુદ્ગલેનાં અસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન : શું દેમાં શુક પુદ્ગલે હોય છે?
શ્રી ભગવાન-હા, હય છે (પરંતુ તેઓ ક્રિય શરીરવતી હોવાને લીધે ગર્ભાધાનનું કારણ નથી બનતાં)
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! તે શુક પુરાલ તે અપ્સરાઓ માટે કયા રૂપમાં પરિણત થતાં હોય છે? અર્થાત જેમ-જેમ તે પુદ્ગલે સરે છે, તેમ તેમ ક્યા રૂપમાં પરિણત થતાં હોય છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયના રૂપમાં, રસેન્દ્રિયના રૂપમાં અને સ્પશેન્દ્રિયના રૂપમાં ઈષ્ટ રૂપથી કમનીય રૂપથી, મનેશ પરમ અભિલષણીય રૂપથી, મનવાંછિત રૂપથી સુભગ રૂપથી, સૌભાગ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય રૂપથી. અર્થાત્ સોંદર્ય યુવાવસ્થા રૂપ ગુણ અને અત્યંત રમણીયતાની છટા રૂપથી, તે શુક્ર પુદ્ગલ અપ્સરાઓને માટે ફરી-ફરી પરિણત થાય છે. આ રીતે કાય પરિચારણા રૂપ વિષયભોગનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે સ્પર્શ–પરિચારનું પ્રતિપાદન કરાય છે
માં જે દેવ સ્પર્શ–પરિચારક અર્થાત્ સ્પર્શ દ્વારા મૈથુન સેવન કરનારા હોય છે, તેમના વિષયભેગની ઇચ્છાની પ્રધાનતાવાળા મન ઉત્પન્ન થાય છે.
તેઓ વિચાર કરે છે–અમે અસરાઓની સાથે સ્પર્શ–પરિચાર કરવા ઇચ્છીએ છીએ, અર્થાત તેમના મુખનું ચુંબન, સ્તનનું મર્દન, આલિંગન વગેરે કરવા ચાહિએ છીએ તે દેવેને આવો સંકલ્પ કરવાથી, તરત જ તેમની અસરાએ ઉદાર શૃંગાર યુક્ત,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨૧