________________
(તપ નં) ત્યાર પછી (તે લેવા) તે દેવ (દ્િ` છાર્દિ સદ્ધિ) તે અપ્સરાઓની સાથે (વરિયાળીરે ત્તિ) રૂપપરિચારણા કરે છે (તેલું તં ચેવ) ખાકી તેજ પહેલાં કહેલ (નાવ મુજ્ઞો-મુગ્ગો નિમંતિ) યાવત્ વારવાર પરિણત થાય છે.
(તસ્થળ ને તે સર્વાંગના લેવા) તેમનામાં જે શબ્દપરિચારક દેવે છે (તેસિ' ન કુચ્છામળે સમુધ્વજ્ઞરૂ) તેમનુ ઇચ્છામન ઉત્પન્ન થાય છે. (છાઓ ↑ અચ્છાહિઁસદ્ધિ સર્પચિાળ રેત્ત) અમે અપ્સરાઓની સાથે શબ્દ-પરિચારણા કરવા ચાહિએ છીએ.
(તળ તેહિં તેદિ') ત્યાર પછી તે દેવો દ્વારા (ä મળસીÇ સમાળે) આ રીતે મન કરવાથી (જ્ઞાવ ઉત્તરવેવિચારૂં સારૂં વિક~ ંતિ) યાવત્ ઉત્તર વૈક્રિયક રૂપોની વિધ્રુણા કરે છે (વિવિત્તા) વિધ્રુણા કરીને. (નેળામેવ તે રેવા તેળામેવડવાળાંન્ત) જ્યાં તે દેવા હાય ત્યાં જ પહોંચી જાય છે (૩વારિછત્તા દ્િવેત્રાળ) જઈને તે ધ્રુવેાની (અરૃરસામંતે) બહુ દૂર નહીં બહુ નજીક નહીં (જ્જિા) સ્થિર થઇને (અનુત્તરાË) અનુત્તરસર્વોત્કૃષ્ટ (વાવચારૂં સારૂં સમુદ્રી-માળીો સમુદ્રીરે-માળીલો) ઉંચા-નીચા શબ્દેનાં પ્રયાગ કરતી કરતી (વિકૃત્તિ) રહે છે.
(તળ તે તેવા તાહિ ગચ્છા ્િ દિ) ત્યાર પછી તે દેવે તે અપ્સરાઓની સાથે (સચિારળ રેતિ) શબ્દપચિારણા કરે છે (લેસું તં ચેવ) બાકી તે તે જ પહેલાં કહેલ (જ્ઞાવ મુગ્ગો મુખ્ખો વળત્ત) યાવત્-વાર વાર પરિણત થાય છે.
(તસ્થળ ને તે મળયારના દેવ) તેમનામાં જે મન િચારણા કરવાવાળા દેવા છે (તેક્િછામળે સમુત્ત્પન્ન) તેમનુ ઈચ્છામન ઉત્પન્ન થાય છે (અમો છંછર્દિ સદ્ધિ મળરિયારને ત્ત) અમે અપ્સરાએની સાથે મનપરિચારણા કરવા ઇચ્છીએ છીએ. (તળ તેતિ નેત્તિ Ë મળસી સમાળે) ત્યારે તે દેવનું આ પ્રકારે મન કરવાથી (હિપ્પામેત્ર તાબો શ્રષ્ઠરત્તો) જલ્દીથી તે અપ્સરા (સહ્ય થાએ ચૈવ સમાળીઓ) ત્યાં જ રહેલી (અનુત્તરાર્ં ઉચ્ચાયાનું મળાતૢ) અનુત્તર ઉંચા-નીચા મન (સવારેમાળો સંવારેમાળીબ્રો) કરતી કરતી (વિદ્યુત્તિ) રહે છે. (તળ તે તેવા) ત્યાર પછી તે દેવો (તાર્ત્તિ' અન્નાદ્’સદ્ધિ) તે અપ્સરાઓની સાથે (મળરિયાળું રેતિ) મનથી પરિચારણા કરે છે (તેલં નિવલેસ ગારમુગ્ગો-મુન્નો નિમંત્તિ) બાકી બધાં તેજ રીતે વારવાર પરિણત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૨૦