SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (agi તે રેવા તાર્દૂિ ગઝરાહિં ક્ષદ્ધિ) ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે (#ાયવરિયાળું રેનિ) કાયપેરિચારણા કરે છે () અથ (નાળામણ થીયા પુરા) જેમ શીત પુદ્ગલ (સીય પcs સિલ્ય વેગ શરૂazત્તાળું નિરૃતિ) શીત સ્વભાવવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને શતાવ જાળવી રાખે છે (તિના વ જોવા રવિ પણ વસિ વેર કgવરૂત્ત વિદ્રુત્તિ) અથવા ઉષ્ણુ પુદ્ગલ ઉણ સ્તભાવવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને ઉપણુતા મેળવીને રહે છે (મેવ) આ રીતે (હિં હિ) તે દેવે દ્વારા (તાહિં કરછrfહં દ્ધિ) તે અપ્સરાઓની સાથે (%ાયરિવાર #હ સમા) કાયાથી પરિચારણું કરવાથી (તે રૂછામને વિધ્વાન વે) તેમનું ઇચ્છામન જલદીથી હરાઈ જાય છે તૃપ્ત થઈ જાય છે. સૂ૦ ૩ ટીકાર્થ –હવે વિષયસેવન રૂપ પરિચારણાની પ્રરૂપણું કરવા કહે છે ગૌતમસ્વામી–હે ભગવન! દેવ શું સદેવિક (દેવીઓ સહિત) અને સપરિયાર (મૈથુન સેવન સહિત) હોય છે ? અથવા સવિક અને મિથુન રહિત હોય છે? અથવા અદેવીક અને અ૫રિચાર હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ-કઈ દેવ દેવી સહિત અને પરિચાર સહિત હોય છે, કેઈ– કઈ દેવ અદેવીક અને પરિચાર સાથે હોય છે, અને કેઈ–ઈ દેવ દેવી વગર અને પરિચાર વગરના હોય છે. પરંતુ એવા કેઈ નથી લેતાં જે દેવીઓ સાથે પરંતુ પરિચાર રહિત હોય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈકે દેવ દેવીઓ સહિત અને પરિચાર સહિત હોય છે, યાવત્ કઈ—કેઈ દેવ દેવીઓથી રહિત પણ પરિવાર સહિત હોય છે, કેઈ દેવ દેવીઓથી રહિત અને પરિચારથી પણ રહિત હોય છે, પણ એવા કોઈ દેવ નથી જે દેવીઓ સાથે હોય પણ પરિચાર રહિત હોય ? શ્રી ભગવાન છે ગૌતમ ! ભવનવાસી વનવ્યંતર, તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન કલ્પના વૈમાનિક દેવ સદેવીક અર્થાત દેવીઓ વાળા પણ હોય છે, અને પરિચારણું સહિત પણ હોય છે, દેવિ ત્યાં જન્મ લે છે તેથી તે દેવે તે દેવીઓની સાથે રહે છે અને તેમની સાથે પરિચારણા પણ કરે છે. પરંતુ સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પમાં, દેવ દેવીઓ વાળા નથી હોતા અર્થાત્ આ કલ્પમાં દેવીઓનાં જન્મ નહીં થવાથી ત્યાંના દેવ દેવીઓની સાથે નથી રહેતાં, પરંતુ પરિચારણું (વિષયગ) સહિત હૈાય છે. આ દેવ સૌધર્મ અને ઇશાન કપમાં ઉત્પન્ન દેવીઓની સાથે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન દ્વારા પરિચારણ કરે છે. નવયકોનાં અને પાંચ અનુત્તર વિમાનનાં દેવ દેવીઓથી રહિત અને પરિચારહુથી રહિત પણ હોય છે. તેમને પુરૂષદ, અત્યન્ત મંદ હોય છે. તેથી જ તેઓ મનથી પણ પરિચારણ નથી કરતાં પરંતુ દેવ સદેવીક હોય અને પરિચારણાથી રહિત હેય એવું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૬
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy