________________
કહી છે ? (પોયમા ! પંચવા રિયાળા પન્ના) હે ગૌતમ! પાંચ પ્રકારની પ ્િચારણા કહી છે (તં ગદ્દા−ાચરિયાણા, દાસચાળા, ચારા સરિયાળા, મળર્જયાળા) તે આ પ્રકારે છે કાયપરિચારણા, સ્પર્ધા પરિચારણા, રૂપપરિચારણા, શબ્દ પરિચારણા અને મનઃપરિચારણા,
( से केणटुणं भंते एवं वच्चइ - पंचविहा परियारणा पण्णत्ता ? तं जहा कायपरियारणा, ગાય મળરિયારળા ?) હું ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યુ' છે કે પચિારણા પાંચ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે, કાયપરિચારણા યાવત્ મનરિચારણા ?
(તોયમાં મગળવાળમંતરનોસસોમ્મીસાળેમુ વેયુ) હે ગૌતમ! ભવનપતિ, વાનવ્યંતર, નૈતિષ્ક તથા સૌધર્મ અને ઇશાન પમાં (લેવા) દેવ (ાચર્વાચાળા) કાયથી વિષયસેવન કરે છે (સળમાહિંદુ વેપુ) સનકુમાર. માહેન્દ્ર કલ્પમાં (લેવા જાસયિાળા) દેવ સ્પથી વિષયસેત્રન કરે છે (મરોળતોપુ) બ્રહ્મલેાક અને લાંતક કલ્પામાં (લેવા ત્રયિાળા) દેવા જોઈને પરિચારણા કરે છે. (મહામુલલલારેપુ દેવા સરિચારળા) મહાશુક્ર અને સહસ્રાર, પેામાં દેવ શબ્દ શ્રવણુ દ્વારા વિષયસેવન કરે છે. (બળયવાળચન્નારળજ્જીયેષુ વેસુ રેવા મળવરિયાળા) આનત પ્રાણુત, આરણુ અને અશ્રુત કલ્પેમાં દેવ મનથી વિષયસેવન કરે છે (નૈવેન અનુત્તરોવવાયા તેવા ગળચાળા): ગ્રેવેયકનાં અને અનુત્તરૌપપાતિક દેવ પરિચારણા રહિત છે. (સે તેટ્રેન' નોયમા) એ કારણથી હું ગૌતમ ! (ત. ચૈત્ર નવ મળરિયાળા) તે જ પૂર્વોક્ત યાવત્ મનથી પરિચારણ કરે છે. (તસ્થળને તે ચચાળા ફેલા) તેમનામાં જેએ કાયાથી વિષયસેવન કરનારા દેવે છે (તેસિ નું રૂદામળે સમુNT) તેમને ઇચ્છામન ઉત્પન્ન થાય છે કે (રૂચ્છામો Î શ્રઘ્ધતૢિ સસ્તું વાયરિયાર' ત્તણ્) અમે અપ્સરાએની સાથે શરીરથી પરિચાર-મૈથુન-કરવા ચાહીએ ઈ.એ. (તળ તે ૢિ વૃત્તિ વં મળસી ાળુ સમાળે) ત્યારે તે દેવા દ્વારા આ રીતે મનથી વિચારવાથી (fઘામેવ) જલ્દીથી (તાઓ બન્નુરો) તે અપ્સરાઓ (કોરાડું) ઉદાર (સિંળાä) આભૂષણાદિથી યુક્ત (મનુગૐ) મનેાન (મળર્ારું) મનેહુર (મળોમાર્ં) મનારમ (ઉત્તર વેમ્બચવા ં) ઉત્તર વૈક્રિય રૂપ (વિત્ર-યંતિ) વિક્રિયાથી બનાવે છે, (વિકત્રિત્તા) વિક્રિયા કરીને (સેસિયેવાળ અંતિચ વાગ્મયંતિ) તે દેવાની નજીક આવે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૧૫