________________
ઉત્કૃષ્ટ દોષ હોવાથી તેનો પણ અલગ નિદેપ કરેલો છે.
નારક અસુરકુમાર આદિ, ભવનપતિ પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય, દ્વી િત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાતવ્યન્તર જતિષ્ક અને વૈમાનિક, આ ચેવસે દંડકના જીના ઉપયુક્ત કારણથી પ્રાણાતિપાત આદિ કિયા લાગે છે. તે પ્રાણાતિપાતથી આરંભીને મિથ્યાદર્શન સુધી ૧૮ અઢાર પામસ્થાનના અઢાર દંડક થાય છે. એ પ્રકારે અઢાર પાપસ્થાનને હ્યઈને જીવેને પ્રાણાતિપાત આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું છે. સૂરા
કર્મબન્ધ કા નિરૂપણ
કર્મબંનું નિરૂપણ શબ્દાર્થ-(વીવે જે મતે ! પ્રાગાફવાઈ’ કર્યુ મૂડીગો વંઘ?) હે ભગવન જીવ પ્રાણાતિપાત દ્વારા કેટલી કર્મપ્રકૃતિયોનો અનુબંધ કરે છે ? (નોન ! સત્તવિહવંધણ વા નવિહેવંધવા) હે ગૌતમ! સાત પ્રકારની પ્રકૃતિના અથવા આઠ પ્રકારની પ્રકૃતિના બન્ધક થાય છે. (gવું ને ગાવ નિરંતર નાળિT) એજ પ્રકારે નારકયાવત નિરન્તર વૈમાનિક,
(નીવા જો મેતે ! ગરૂવાનુi $ Hunીમો વર્ષતિ ) હે ભગવન ઘણું જીવ પ્રાણાતિપાતથી કેટલી પ્રકૃતિ બાંધે છે ? (રોયમ! સત્તવિવંધા વિ અશ્વવિદ્ય વંધજા વિ) હે ગૌતમ! સાત પ્રકારની પ્રકૃતિને બાંધનારા પણું અને આઠ પ્રકારની પ્રકૃતિને બાંધનારા પણ હોય છે.
(રર્ફયા મંતે વાળારૂવાTM રૂ પાડો વધતિ?) હે ભગવન્! નારક પ્રાણતિપાતના દ્વારા કેટલી કમ પ્રકૃતિએ બાંધે છે? (ગોવા ! સ વિ તાવ હોન્ના સત્તવિવું વધ) હે ગૌતમ! બધા સાત પ્રકૃતિના બંધક થાય છે. (મવી સત્તવિહ વંધા ય વિહેંધરા ય) અથવા ઘણા સાત પ્રકારની પ્રકૃતિના બન્ધક હોય છે અને એક આઠ પ્રકૃતિને બન્ધક હોય છે (મહા સત્તવયંધા ય વિહેવા ય) અથવા ઘણુ સાત પ્રકારના પ્રકૃતિના બંધક અને ઘણા આઠ પ્રકૃતિના બંધક હોય છે.
(gવં અમુકુમાર વિ નાવ થળિયjમારા) એજ પ્રકારે અસુરકુમાર અને નાગકુમારથી લઈને યાવત સ્વનિતકુમાર પર્યન્ત દશ (પુત્રવિ માલ તેડવાડH૨ાયા ૫,) પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કા યિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ (સવે વિ ગë મોહિયા નીવા) આ બધા
ઔધિક છેના સમાન (અવસા ના નેફા) શેષજીવ નારકેના સમાન (ાવે તે નીfiઢિયવન્ના ) તે આ પ્રકારે સમુચ્ચય છે અને એકેન્દ્રિય સિવાય ( તિ િતિળિ મંn ) ત્રણ ત્રણ ભંગ (સવઘુ માળિયવોત્ત) બધે કહેવા જઈએ ( ગાવ નિછહૂિંસાત્રે ) યાવત મિથ્યાદર્શન શલ્ય (gવં પુનત્તપોત્તિયાં છત્તીસં સં હરિ) એ પ્રકારે એકત્વ પૃથકત સંબન્ધી છત્રીસ દંડક થાય છે. આ
ટીકાર્થ-આનાથી પહેલાં પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધી અઢાર પાપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦