________________
રાસાતિ) કેટલા ભાગનું આસ્વાદન કરે છે? (ચમા ! અહંકનમા આતિ ) ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે (તમા અરસાત્તિ) અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે.
(જોરાવાળું મંતે ! ને જાણે કારત્તાઇત્તિ) હે ભગવન્! નારક જે પુદ્ગલેને આહાર રૂપમાં ગ્રહણ કરે છે. (તે સિલ્વે મારિ ?) શું તે બધાને રસાહાર કરે છે ? (Rો સદ ગ તિ ) અગર બધાના એકદેશને આહાર કરે છે. (જોમ ! તે સ) હે ગૌતમ! તે બધાના (બારસણ) સપૂર્ણને (ગાાતિ) આહાર કરે છે.
(
નૈયા મતે ! ને જેરું) હે ભગવન્ ! નારક જે પુદ્ગલને (કારત્તા fuËતિ) આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તે) તે () તેમને માટે ( ) પુદ્ગલ (જીસ 7) કયા રૂપથી (મુન્નો મુન્નો) વારંવાર (રિણામેંfa) પરિણત કરે છે ? (યમા ! વોડુંચિત્તા જાવ #ifëચિત્તા) હે મૈતમ ! શ્રોત્રેન્દ્રિય રૂપથી યાવત્ સ્પર્શેન્દ્રિય રૂપથી (નિઝુરાણ) અનિષ્ટ રૂપથી (બવંતત્તર) અકાન્ત રૂપથી (gિવત્તાપ) અપિય રૂપથી (કુમાર) અશુભ રૂપથી (કમgonત્તા) અમનેજ્ઞ રૂપથી (કમળામાપ) અમન આમ રૂપથી (અગિરિજીવત્તા) અનિચ્છિત રૂપથી (ઝમિશ્ચિત્તા) અભિષણીય રૂપથી () ભારે રૂપથી (નો ૩૪ત્તા) હલકારૂપથી નહીં (ત્રણ) દુઃખરૂપથી (નો મુન્નાર) સુખદ રૂપથી નહી (gufé) તેમનું (મુન્નો મુગો) વારંવાર (પરિઘમંતિ) પરિણમન કરે છે, માસૂ૦૧
ટીકર્થ –“ઘોર નિદૈ અર્થાત્ જે કમથી નામનો ઉલ્લેખ કર્યો હોય, તેજ કમથી તેમનું નિરૂપણ થાય છે, એન્યાયના અનુસાર સર્વ પ્રથમ કહેલાં સચિત્તહારનું નિરૂપણ કરવામાં આવે છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવના નારક જીવ સચિત્તને આહાર કરનાર છે, અચિત્ત આહાર કરનારા છે, અથવા મિશ્ર (સચિત્તચિત્ત) ને આહાર કરનારા છે?
શ્રીભગવાન–હે ગૌતમ ! નારક સચિત્તાહારી નથી હોતાં. પણ આ ત્તાહારી હોય છે, તેઓ મિશ્રાહારી પણ નથી હોતા. તાત્પર્ય એ છે કે નારક જીવના વક્રિયશરીર હોય છે. તેથી જ તેઓ વેકિયશરીરની પુષ્ટિના એગ્ય જ પુદ્ગલોને આહાર કરે છે અને એવા પુદ્ગલ અચિત્ત જ હોય છે. સચિત્ત નથી હોતાં. એજ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વાતવ્યન્તરે, જ્યાતિષ્ક અને વૈમાનિકના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ.
તેઓ પણ અચિત્તાહારી જ હોય છે, સચિત્તાહારી અને મિશ્રાહારી નથી હોતા. આ બધા દેવના પણ ક્રિયશરીર હોય છે, તેથી વેકિયશરીરના યોગ્ય પુદ્ગલેને જ તેઓ આહાર કરે છે અને તે પુદ્ગલે અચિત્ત જ હોય છે. પણ દારિકશરીરી જીવ ઔદારિક શરીરના એગ્ય પુદ્ગલનો આહાર કરે છે. ઔદારિક શરીર પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તેઓ સચિત્તાહારી પણ હોય છે, અચિત્તાહારી પણ હેય છે અને મિશ્રાહારી પણ હોય છે. આ પહેલું દ્વાર થયું.
હવે બીજાથી લઈને આઠમા દ્વાર સુધી સાત દ્વારેનું વીસ દંડકના ક્રમથી નિરૂપણ કરવાને માટે પહેલા નરયિકેના વિષયમાં પ્રશ્ન કરાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૯૯