________________
કર્મપ્રકૃતિ વેદ વેદ કા નિરૂપણ
સત્યાવીસમું કર્મ પ્રકૃતિવેદવેદ પદ શબ્દાર્થ-(જળ મંતે ! મારી પત્તા ?)- હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેલી છે ? (જોય! )- હે ગૌતમ! આઠ (તં નEI) તે આ પ્રકારે (બાવળિ૪ ના અંતચિં) જ્ઞાનાવરણીય યાવતુ અન્તરાય (ને ફાળે જાય વેકાળિયાળ) એજ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકેની.
( ! બાળ વાળનું મળે #ત્તિ મારી રે ) હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મનું વદન કરનારા જીવ કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે? (ચમા ! સત્તવિચણ વા વિચણ ના) હે ગૌતમ! સાતની વેદક અથવા આઠના વૈદક થાય છે (પૂર્વ મજૂરે વિ) એ જ પ્રકારે મનુષ્ય પણ (વણેસા) શેષ (વિ પુત્તે વિ) એકત્વની અપેક્ષાથી અને પૃથકત્વની અપેક્ષાથી પણ (fળચમાં) નિયમથી (કgwવશો ) આઠ કર્મપ્રકૃતિને (નિ) વેદે છે (ાવ માળિયા) વૈમાનિકો સુધી.
(નીવા મંતે ! orળાવળિનું મૅરેમાળા) હે ભગવાન ! ઘણા જીવ જ્ઞાનાવરણીયનું વેદન કરી રહેલા (ડું પાણી વેતિ ?) કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે ? (જો મા સર્વે જ તીર હોન્ના અદૃષિTI) હે ગૌતમ ! બધા આઠના વેદક થાય છે (વા) અથવા (બકૃષિવેળા ચ સત્તવિશે ) ઘણા આઠના વેદક અને એક સાતને વેદક (કાયા બચિા ચ સત્તવિવેચTI ૨) અથવા ઘણા આઠના વિદક અને ઘણા સાતના વેદક (gવે મપૂસા વિ) એજ પ્રકારે મનુષ્ય પણ.
(હરિલગાવળ= લંવતરૂ ા ા માળિય) દર્શનાવરણીય અને અન્તરાય કર્મ પણ એજ રીતે કહેવું જોઈએ (વેવળિકન્ન માશં નામોત્તારું માળે #ર #gહીરો વેરૂ) વેદનીય, આયુ, નામ ગોત્રના વદન કરી રહેલા કેટલી કર્મપ્રકૃતિયાનું વેદન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૯૨