________________
કરે છે ? (નોયમા ! ના વધવેચાણ વેયનિકનું તદ્દા માળિયાળિ)—હે ગૌતમ ! જેવું અંધક, વેકના વિષયમાં વેદનીયક્રમ કહ્યાં છે એજ પ્રકારે કહેવા જોઈએ,)
(નીચે ન મળે ! મોનિન વેરેમાળે) હે ભગવન્! જીવ મેહનીયનુ વેદ કરતાં છતાં (વૃત્તિ મળનકીબો વેવેલ ) કેટલી કમ પ્રકૃતિયાને વેદે છે? (નોયમા ! નિયમા ઊટુ મ વાડીલો વેટેડ)-હે ગોતમ ! નિયમથી આઠ પ્રકૃતિયાને વેદે છે. (વં નેફજ્ઞાયવેમાળિ) એજ પ્રકારે નારક યાવત્ વૈમાનિક (છ્યું પુત્તેન વિ) એજ પ્રકારે પૃથકત્વથી અર્થાત્ બહુત્વની અપેક્ષાથી પણ જાણવું પ્રસ્॰૧૫
સત્ત્તાવીસ સુ' પદ સમાસ
ટીકા હવે સત્યાવીસમાંક પ્રકૃતિવેદવેદપદની વ્યાખ્યા આર‘ભ કરાય છે, અર્થાત્ એ નિરૂપણ કરાય છે કે જીવ કઈ કઈ ક પ્રકૃતિનું વેદન કરતાં છતાં અન્ય કઈ કઈ પ્રકૃતિયાનું વૈદન કરે છે ?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ક`પ્રકૃતિયા કેટલી છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! આઠ ક પ્રકૃતિયે કહેલી છે, તે આ પ્રકારે છે જ્ઞાના વરણીય, દશ નાવરણીય, વંદનીય, મહીય, આયુ; નામ, ગોત્ર અન્તરાય એજ પ્રકારે નારક, સુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા તિય ચ પંચેન્દ્રિયા, મનુષ્ય, વાનબ્યન્તર, નૈતિષ્કા અને વૈમાનિકોની ક્રમ પ્રકૃતિયા પણ આઠ જ કહી છે.
હવે એ પ્રતિપાદન કરાય છે કે કયા ક્રતુ વેદન કરી રહેલા જીવ અન્ય કેટલી પ્રકૃતિયાનું વેદન કરે છે?
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરૢ છે-હે ભગવન્! જીવ જ્ઞાનાવરીયા કર્મીના વેદન કરતા કેટલી કમ પ્રકૃતિયાનું વેદન કરે છે ?
શ્રીભગવાન-હે ગૌતમ ! જ્ઞાનાવરણીયક્રમનું વૈદન કરી રહેલા જીવ ઉપશાન્ત મહ અથવા ક્ષીણમેહ-સાત પ્રકૃતિયેાના વૈદક થાય છે, કેમકે ઉપશા-ત મેહ અને ક્ષીણ મેહ મેહનીયક નુ વેદન નથી કરતા. તેમનાથી અતિરિક્ત સૂક્ષ્મ સમ્પરાય સુધી જીવ આઠે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૯૩