SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અને નહીં. તે આઠના અન્ય કરે છે. એજ પ્રકારે વૈમાનિક સુધી કહેવું જોઇએ. અર્થાતુ-નારકાની જેમ જ અસુરકુમાર આદિ ભવનપતિયા, વાનભ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકાના વિષયમાં પણ આજ પ્રમાણે કહેવું જોઇએ. તેઓ જ્ઞાનાવરણીયનું વેદન કરતાં સાત આગર આઠ પ્રકૃતિયાને ખંધ કરે છે. વિશેષતા એ છે કે મનુષ્યનું કથન સમુચ્ચય જીવના સમાન સમજવું. જોઇએ. અર્થાત્ મનુષ્ય જ્ઞાનાવરણનુ વેદન કરતાં સાત, આઠ છ અથવા એક પ્રકૃતિના ખધ કરે છે. હવે ખ ુત્રની વિવક્ષા કરે છે— શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ઘણા જીવ કમ પ્રકૃતિયાના અધ કરે છે ? જ્ઞાનાવરણકમનું વેદન કરતા થકા કેટલી જ્ઞાનાવરણીયકનુ વેદન કરનારા ફેઈ જીવ (ર) અથવા ઘણા સાતના અંધક, ઘણા આઠના ખંધક અને કોઈ એક છના અન્યક હાય છે. છતા બંધ કરવાવાળા સૂક્ષ્મ સર્પરાય જીવ સમજવા જોઈ એ. શ્રી ભગવાન-હે ગૌતમ ! (૧) બધા સાતના અંધક અથવા આઠેના ખધક હાય છે, (૩) અથવા ઘણા સાતન બન્ધક, ઘણા આર્ડના અન્ધક અને અને ઘણા ઠના અન્ધક હેાય છે (૪) અથવા ઘણા જીવ સાતના અન્ધક ઘણા આર્ડના અન્ધક અને કઈ એકના મધક દેય છે. એકના અન્ધક ઉપશાન્તમાડુ અથવા ક્ષીણમેહ જીવ હાય છે (૫) અથવા ઘણુ સાતના અન્ધક, ઘણા આઠેના ખ'ધક અને ઘણા એકના મધક હાય છે. (૬) અથવા ઘણા સાતના મધ, ઘણા આડેના અન્ધક, એક છના અન્યક છે. અને એક-એકના ખધક બને છે. (૭) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આના અન્ધક, એક છના અન્ધક અને ઘણા ઉપશાન્તમેહ અને ક્ષીણમેહ એકના બન્ધક થાય છે, (૮) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આના અન્ધક, ઘણા છના અન્ધક અ કાઇ એક જીવ એકના અશ્વક થાય છે, (૯) અથવા ઘણા સાતના ખન્ધક, ઘણા આઠના બન્ધક, ઘણા છના અન્યક અને ઘણા એકના અન્યક બને છે. એ પ્રકારે સમુચ્ચય જીવેાના વિષયમાં આ નવ ભંગ થાય છે. અહીં છ પ્રકૃતિ. તિયેના બંધ કરનારા દેશમાં ગુણસ્થાની સૂમસ'પરાય જીવ સમજવા જોઈએ અને એક પ્રકૃતિના અન્ય કરનારા ઉપશાન્તુમેહ તથા પક્ષીમેડ અર્થાત્ અગીયારમા અને ખારમાં ગુણસ્થાન વાળા સમજવા જોઇએ. જ્યારે આ બન્નેને અભાવ થાય છે તેા સાતના અન્ધક અને આઠના અંધક બને છે-આ પહેલે ભંગ છે. કેમ કે સાત અને આઠ પ્રકૃતિયાનો બંધ કરનારા હમેશાં વધારે સખ્યામાં હાય છે. તત્પશ્ચાત્ ષવિધ અન્ધક પદ સ`મિલિત કરી દેતાં એકવચન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૮૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy