________________
પ્રર્મપ્રકૃતિ વેદ કા નિરૂપણ
પચીસમું કર્મ વેદ પદ શદાર્થ-($i મને ! સ્મારકો quળત્તાશો)- હે ભગવદ્ ! કમપ્રકૃતિ કેટલી કહી છે? (વોચમા ! ભટ્ટ મૂપાણી વત્તા ) હે ગૌતમ! કર્મપ્રકૃતિ આઠ કહી છે (૨ ગરા-નાનrઘન નાવ બંસરાફતે આ પ્રકારે-જ્ઞાનાવરણ યાવત્ અન્તરાય (gs ને. ફાળ નાવ માળિયાળ) એજ પ્રકારે નારકની યાવતુ વૈમાનિકની છે.
(કો નું મંતે ! જનાવરાનં +É બંધમાળે HTTદી વેરુ) હે ભગવન્! જીવ જ્ઞાનાવણીયકર્મને બાંધી રહલે કેટલી કર્મપ્રકૃતિનું વદન કરે છે ? (Tો મા નિરમા અતૂ જન્મજાગો રેફ)- હે ગૌતમ! નિયમથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે (oધ વેરળિગવન્દ્ર રાવ અંત{rફચં) એજ પ્રકારે વેદનીય સિવાય અન્તરાય સુધી..
(લી ળ મતે ! વળ= ' વંધમાળે શરૃ #Hurણો વૈ)-હે ભગવન! દિનીયકર્મને બન્ધ કરી રહેલ છવ કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે?
(જયમા ! સત્તાિ વાં, અવિવેણ વા, કિગ્રા વા)-હે ગૌતમ ! સાત પ્રકૃતિના વેદક, અથવા આઠ પ્રકૃતિના વેદક અથવા ચાર પ્રકૃતિના વેદક થાય છે (gયં મધૃવિ) એજ પ્રકારે મનુષ્ય પણ (રેરા રચારૂયા જીત્તળ પુદુજેન વિ નિરમાં
ટ્ર HTTીઓ વેરિ) શેષ નારકાદિ એકત્વની અપેક્ષાઓ અને બહત્વની અપેક્ષાથી પણ નિયમથી આઠ કર્મપ્રકૃતિનું વદન કરે છે (જ્ઞાા માળિયા) યાવત વૈમાનિક.
| (sળીવાળું મંતે ! વેવળ = વંધમાળા ૩ મહીનો તિ)- હે ભગવન! જી વેદનીયકર્મને બાંધતા કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે? જો મા ! સ વિ તાવ રોડના અવિના , દિવા વ)-હે ગૌતમ ! બધા આઠના વેદક હોય છે અને ચારના વેદક હોય છે ( 1 કવિ ચ રવિ ચ સત્તવિહવે વ)અથવા ઘણા આઠના વેદક ઘણુ ચારના વેદક અને કોઈ એક સાતના વેદક હોય છે.
(નવા બટ્ટવિના ૨, ૨૩દિક ચ, સત્તગ્વિજ ) અથવા ઘણા આઠના વેદક, ઘણા ચારના વેદક અને ઘણા સાતના વેદક હોય છે (ga Hકૃત વિ માળિયદા) એજ પ્રકારે મનુષ્યનું પણ કથન કરવું જોઈએ. સૂ૦૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૭૮