SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મેહનીય ક્રને બાંધી રહેલ જીવ કેટલીક પ્રકૃચાના અન્ય કરે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જાઈ એ. માહનીયકર્માંના બન્ધોની પ્રરૂપણામાં જીવ પદમાં અને પૃથ્વકાયિક આદિ એકેન્દ્રિય પદમાં એક એકજ ભગ થાય છે. એ કહે છે-સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય માહનીય ક્રમના અન્યક થતા છતાં સાતના પણ અન્ધક થાય છે અને આઠના પણ અન્ધ થાય છે. આ બન્ને પ્રકારના જીવ સદૈવ બહુસ ંખ્યામાં જ મળે છે. મહનીયક ના અન્ધક છે પ્રકૃતિયેાના બન્ધક થઈ શકતા નથી. કેમ કે છ પ્રકૃતિયાના અન્ય સુમસ પરાય નામક દશમગુણસ્થાનમાં થાય છે. અને મેહનીયના બન્ધ નવમા ગુણસ્થાન સુધી જ હાય છે. શ્રીગૌતમસ્વામી-જીવ આણુકમના અન્ય કરતા થા કેટલી કમ પ્રકૃતિયાના બન્ધ કરે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જીવ આયુકમના અન્ય કરતા થકા નિયમથી આઠ પ્રકૃતિયાન અન્ય કરે છે. સમુચ્ચય જીપના સમાન અસુરકુમાર આદિ ભવનપતિયો, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિ વિકલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિયો, મનુષ્ય, વાનવ્યન્તરો, જ્યોતિકા અને વૈમાનિકાના વિષયમાં પણ આજ પ્રમાણે સમજી લેવુ જોઇએ. અર્થાત્ આ બધા જીવ ાયુકર્માના ખન્ય કરતા થકા હૈને અન્ય નિયમથી કરે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નામ, ગોત્ર, અને અન્તરાયકના ખધ કરી રહેલા જીવ કેટલી ક્રમ પ્રકૃતિયા ખાંધે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકમ ના અન્ય કરી રહેલા જીવ જેટલી પ્રકૃતિચાના બંધ કરે છે, તેજ પ્રકૃતિયાના અન્ય, નામ ગોત્ર અને અન્તરાયના અન્ય કરી રહેલા જી" કરે છે. એમ કહેવુ જોઈએ, સમુચ્ચય જીવની જેમ નારકોથી લઈને વૈમાનિકા સુધી બધા 'ડકામાં એમ જ હેવું જોઈ ને, અને જેવુ એકવચનમાં કહ્યું છે. એજ પ્રકારે બહુવચનમાં અર્થાત્ અનેફાની અપેક્ષાએ પણ કહેવુ જોઇએ. સૂ॰૧૫ ચાવીસમુ' પદ્મ સમાપ્ત ॥૨૪॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૭૭
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy