________________
એકેન્દ્રિય અધના પ્રકરણમાં સર્વત્ર સમજવી જોઇએ. જ્ઞાનાવરણું પંચક, નિદ્રાપ'ચક્ર, દનાવરણુ ચતુષ્ટ, અશાતાવેદનીય અને અ ંતરાય પાંચકના એકેન્દ્રિય જીવને જઘન્ય બંધ સાગરોપમના ૩ ભગના, પરંતુ તેમાંથી પછ્યા. પમનો અસખ્યાતમો ભાગ એ એટલા હાય છે. ઉત્કૃષ્ટ બંધ પૂરપૂણ સાગરોપમનો ૐ ભાગનો પૂરેપૂરો હેાય છે.
શાતા વેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી ના જઘન્ય અધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ એવા સાગરોપના કુ। । ભાગનો હોય છે. અને ઉત્કૃષ્ટ મધ સાગરોપમનો ૬।। ભાગને પૂરેપૂરા હેાય છે,
મિથ્યાત્વ મોહનીયના જઘન્ય પત્યેાપમના અસખ્યાતમા ભાગ આછો એવા એક સાગરોપમના અને ઉત્કૃષ્ટ પૂરે એક સાગરોપમના અંધ હોય છે.
સમ્યકત્વ વેદનીય અને મિશ્ર વેદનીયન ખ"ધ થતા નથી,
કષાય-ધાડશક (સાળ કષાય)ના જઘન્ય અંધ ચેપના અસખ્યાતમો ભાગ આછો એવા સાગરાપનો ભાગના છે અને ઉત્કૃષ્ટ મધ પૂરેપૂરા ૪ સાગરોપમ ભાગના છે. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્ત વિહાયેાગતિ, સ્થિરાદિષટ્ક, સમચતુરસ સ ંસ્થાન અને વ-ઋષભ નારાચ સ'હનન, શુકલ વર્ણ, સુરભિ ગધ, મધુર રસ, અને ઉચ્ચ ગાત્રના જઘન્ય બંધ પલ્યોપમના અસખ્યાતમા ભાગ ઓછે એવા સાગરોપમના 3 ભાગના છે. અને ઉત્કૃષ્ટ મધ પૂર્ણ સાગરોપમના ૐ ભાગના છે.
દ્વિતીય સસ્થાન અને દ્વિતીય સહનનના જઘન્ય અધ પચેપમના અસખ્યામા ભાગ - આછે એવા સાગરોપમના રૢ ભાગના છે અને ઉત્કૃષ્ટ ખધ પૂરેપૂરા પ્ સાગરોપના છે. ત્રીજું' સસ્થાન અને ત્રીજા સહનનના જઘન્ય બુધ પક્લ્યાપમના અસંખ્યાતમા ભાગ એછે એવા સાગરોપમના છુ, ભાગના છે અને ઉત્કૃષ્ટ મધ પૂરેપૂરા છુસાગરે પમને છે લેહિત (લાલ) વણ અને કષાય રસના જઘન્ય ખધ પક્ષ્ાપમના અસંખ્યાત ભાગ છે એવા સાગરાપમના ૮ ભાગના છે અને પૂરેપૂરા ફ્રૂટ સાગરોપમના તેના ઉત્કૃષ્ટ બંધ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૪૧