________________
તેટલુ જ કહેવુ જોઇએ (વાસેળ તેં ચેન હિપુખ્ત વયંતિ) ઉત્કૃષ્ટથી તેજ પરિપૂર્ણ પણે ખાંધે છે. (નસોજિત્તી ૩૨ાનોયાળ)–યશઃકીર્તિ અને ઉચ્ચ ગેત્રના મધ (નળ સાળોત્રમÆ હાં સત્તમાાં, હિગોમસસંવેગ્નમાોળ ળયા)-જઘન્યથી, પક્લ્યાપમના અસ’ખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના એક સપ્તમાંશ ૐ ભાગને ખાંધે છે (ઉજાલેન તેં શેત્ર પત્તુિળ ચંદ્ધતિ)-ઉત્કૃષ્ટથી તેટલું જ 3 ભાગ પૂર્ણ પણે ખાંધે છે.
(અંતરાયમલ ાં અંતે પુન્છા) હે ભગવન્! અંતરાય ક` સંબધી પ્રશ્ન કરું છુ‘ (નોયમા ! જ્ઞદા નાળાવળિŕ)-હે ગૌતમ, જઘન્યથી, જ્ઞાનાવરણીયની સમાન જાણવુ (જોતેનું ત ચેવ પુિળ વૈધતિ)–ઉત્કૃષ્ટપણે તેટલું જ પરિપૂર્ણ પણે ખાંધે છે.
ટીકામ અગાઉ સામાન્ય રૂપે અધીક પ્રકૃતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિના પરિમાણુનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
હવે એકેન્દ્રિય ખધકાને લઈને બધી પ્રકૃતિઓની સ્થિતિના પરિમાણનુ પ્રતિપાદન કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા વખત સુધીના બંધ કરે છે. ? અર્થાત્ એકેન્દ્રિય જીવાને જ્ઞાનાવરણીય કમના જે અંધ થાય છે તેની સ્થિતિ કેટલી હાય છે?
શ્રી ભગવાન્-હે ગૌતમ, અકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્માંને, જઘન્યથી પડ્યેાપન અસëાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ત્રણ સખ્તમાંશ ૐ ભાગને, ખ'ધ કરે છે. પરંતુ જો તે જીવે જ્ઞાનાવરણીય કર્મોના ઉત્કૃષ્ટ અધ કરે તે પૂરેપૂરા સાગરોપમના ૩ ભાગના અધ કરે છે. પલ્યોપમના અસખ્ખાતમો ભાગ ઓછો થતુ નથી.
એ પ્રમાણે જે જે કર્મની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ અગાઉં કહેવામાં આવી છે, તેને સીત્તેર કાડાકેાડી સાગરોપમ પ્રમાણ-સ્થિતિ વાળા મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવાથી જે સ`ખ્યા મેળવાય છે તેમાંથી પાપમના અસ'ëાતમો ભાગ ખાદ કરવામાં આવે તે જધન્ય સ્થિતિનુ' પરિમણ આવે છે અને જો તે સખ્યામાંથી પડ્યે પમના અસં ખ્યાતમો ભાગ ખાદ કરવામાં ન આવે તેા ઉત્કષ્ટ સ્થિતિનુ પરમાણુ આવે છે. આ વાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૪૦