SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ બે હજર વર્ષના તેના ખાધા કાળ છે. યશ:ક્રીતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ આ મુહૂતની કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકેાડી સાગરોપમની છે. એક હજાર વર્ષના તેના અખાધા કાળ છે. અમાધા કાળ વગરની શેષ સ્થિતિ તેના નિષેકના કાળ છે અર્થાત્ અનુભવયાગ્ય ક સ્થિતિને કાળ છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન અયશઃક્રાંતિ નામક ની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રી ભગવાન્~હે ગૌતમ ! અપ્રશસ્ત વિહાયગતિ નામકમની સ્થિતિ મુજબ જાણવી અર્થાત્ અયશકીતિ નામકમ'ની જઘન્ય સ્થિતિ પલ્ચાપમને અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરે પમના 3 ભાગ પ્રમાણ કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કીડાકોડી સાગરોપમની છે. તેના અમાધા કાળ પણ બે હજાર વર્ષના છે. તે અખાયા ફાળ બાદ કર્યો પછીની જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેકના કાળ અથવા અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે. નિર્માણુનામકની સ્થિતિ પણ અયશઃકીતિ નામકની સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૪ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે. બે હજાર વર્ષના તેને અબાધા કાળ છે. તે અમાધા કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તીથંકર નામકમ ની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન—હે ગૌતમ ! તીર્થંકર નામકર્મીની જયન્ય સ્થિતિ અંતઃકોડાકાડી સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતઃકોડાકોડી સાગરોપમની કહી છે. અહીં... એ સવાલ થઈ શકે છે કે જે તીર્થંકર નામકમની જઘન્ય સ્થિતિ પણ 'તઃકોડાકોડી સાગરોપમની છે તે તેટલો લાંખી સ્થિતિ તિર્યં ચ ભવને ધારણ કર્યાં સિવાય પુરી થઈ શકે નહીં, એવી સ્થિતિમાં તીથ કર નામકર્મીની વિદ્યમાનતા-અસ્તિત્ હયાતીમાં પણ તિયાઁચ ભવ ધારણ કરવા પડે! પરંતુ આ અહીં અભિપ્રેત નથી કારણ કે આગમમાં આના નિષેધ (ઇન્કાર) કરવામાં આવ્યે છે. કહ્યુ છે કે તીથ"કર નામકમની સત્તામાં જીવ તિર્યંચ ખન નથી” એવુ આગમમાં કહ્યું છે. પરંતુ અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ હોવાના કારણે તે તિય ચ કૈમ ન અને ? (અર્થાત્ તિ ચના ભવ કેમ લેવા ન પડે ?) આ સવાલના જવાબ એ છે કે જે તીથંકર નામકમ નિકાચિત (દઢતાપણું) ખંધવ્યુ હાય છે, તેની સત્તામાં તિ"ચ ગતિના નિષેધ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યતન અને અપવન થઇ શકે છે એવુડ તૌકર નામકર્મી ખંધાયુ હાય છે તે તેની સત્તામાં પણ તિયચ ગતિમાં જવાનો વિરોધ નથી. કહ્યુ` છે કે “નિકાચિત તીર્થંકર નામકર્મીની સત્તામાં પણ તિય ચ ભવને નિષેધ કરવામાં આવ્યા છે. ઉદ્ભવન-અપવનને ચોગ્ય તીથ કર નામકમ ખ'ધાયુ' હોય તા તેની સત્તામાં તિય ચ ભવના નિષેધ કરવામાં આવ્યે નથી” ।।૧।। શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૩૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy