________________
શ્રી ગૌતમસ્વામી–હે પવન ! દેપગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે?
શ્રી ભગવ -હે ગૌતમ ! જઘન્ય પોપમને આ પંખાતમે ભોગ ન્યૂન સહસ્ત્ર સાગરોપમના ૩ ભાગ અને ઉત્કૃષ્ટ પુરૂષદના સમાન અર્થાત્ જેવી પુરૂષદની સ્થિતિ દશ કેડીકેડી સાગરોપમની કહી છે. એ જ પ્રકારે દેવગતિનામકર્મની સ્થિતિ સમજવી જોઈએ, તેની અનુભવેગ્ય સ્થિતિ એક હજાર વર્ષ ઓછા દશ કેડીકેડી સાગરોપમની છે, કેમકે તેને અબાધા કાલ દશ સો વર્ષ છે અને સંપૂર્ણ સ્થિતિમાંથી અખાધાકાલ બાદ કરવાથી શેષ અનુભવેગ્ય સ્થિતિકાલ અગર તે નિષેક કાલ થાય છે. સૂત્ર ૯ |
એકેન્દ્રિય જાતિનામસ્થિતિ કા નિરૂપણ
એકેન્દ્રિય જાતિનામસ્થિતિનું નિરૂપણ શબ્દાર્થ –(gfiવિજ્ઞાનામgi પુછા) હે ભગવન ! ગૌતમ! એકેન્દ્રિય જાતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું.
(નોના ! દુomi સારવાર રોળિ સત્તમા II)-હે ગૌતમ! જઘન્યથી, સાગરેમના બે સપ્તમાંશ ૨ ભાગ (૪િથોમસ અવેજ્ઞરૂમાને બચ)-તેમાં પોપમને અસં. ખતમ ભાગ એ છે તેટલી સ્થિતિ જઘન્યથી એકેન્દ્રિય જાતિ નામકર્મની છે.
(૩ોરે થી ભાવમોરારોહીશો) ઉત્કૃષ્ટથી–સૌથી વધુની દષ્ટિએ વીસ કોડાકડી સાગરોપમ (વીરૂવારનારું છવા)-તેને વીસસો-બે હજાર વર્ષને અબાધાકાળ છે. (જવાહૂળિયા મદિર નિnો) તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિ તે કર્મ નિકને કાળ કહેવાય છે.
હે ભગવન-(વિર નારૂનમેળે પુછા) બે ઈન્દ્રિય જાતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું.
(गोयमा ! जहण्णेणं सागरोवमस्त नत्र पणतीसईभागा पलिओवमस्स असंखेज्जइ મળે કળાય)–હે ગૌતમ, જઘન્યથી પાપમના અસંખ્યાતમા ભાગે ઓછા એટલા સાગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૯