________________
રેપમના નવ પાંત્રીસશ , ભાગ તેટલી બેઈન્દ્રિય જાતિનામકર્મની જઘન્ય સ્થિતિ છે.
(૩ોસેળ સાવજો જોડવો) ઉત્કૃષ્ટથી, અઢાર કોડાકોડી સાગરોપમ, (બાળવારતચાહું કયા) તેને અઢારસે એક હજાર ને આઠસો વર્ષને અખાધાકાળ શાન્તિકાળ છે. (અવાહૂળિયા મૂરિ વક્મનિરે) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મ નિષેકનો કાળ છે.
(તૈકુંચિ વાર્તામાં કgoli ga )તેઈન્દ્રિય–ત્રીન્દ્રિય જાતિનાં નામકર્મની સ્થિતિ જઘન્યથી એ પ્રમાણે અર્થાત્ પપમના સંખ્યામાં ભાગે ઓછી એટલી ૬, સાગરોપપમની સ્થિતિ જાણવી (ઉશો ગરHTTોત્રમોનોટીક)-ઉત્કૃષ્ટથી, અઢાર કડાકોડી સાગરેપમ, (કટ્ટરવાસસારૂં અવા)-તેને અઢારસો વર્ષો અખાધ કાળ છે (પ્રવાહૂળિયા દિ મનિષે) તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિ તે કર્મ નિષેકનો કાળ કહેવાય છે ( રિંથિનામા પુછા?)–હે ભગવન ચતુરિંદ્રિય જાતિનામક સંબંધી પ્રશ્ન કરું છું.
(गोयमा ! जहण्णेणं सागरोवमस्स पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइ भागेण ળા)–હે ગૌતમ, જઘન્યથી, પોપમને અસંખ્યાત િભાગ છે એટલા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંડ ભાગ જેટલી ચઉરિન્દ્રિય જાતિની નામકર્મની જધન્ય સ્થિતિ છે.
| (Sોળ અાપતા રોગમોnોકગો) ઉત્કૃષ્ટથી અઢાર કેડીકેડી સાગરોપમ, (બારવાસસારું અવET)-તેને આઢારસો વર્ષને અબાધ કાળ છે (ગાથાકૂળિયા જન્મદિ નિજો). તે અબાધાકાળ વગરની કર્મ સ્થિતિને કાળ તે કર્મનિષેકનો કાળ કહેવાય છે. (જીવવિજ્ઞાનામા પુછા !)-હે ભગવન પંચેન્દ્રિય જાતિનામકર્મ સંબંધી પ્રશ્ન કરું છું.
(गोयमा ! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असखेज्जइभागेणं કાચા) હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એટલા સાગરપમના બે સપ્તમાંશ ૩ ભાગ જેટલી પંચેન્દ્રિય નામકર્મની સ્થિતિ છે.
(37ોરેof થી સારવમોરોકીલો)–ઉત્કૃષ્ટથી, વીસ કેડાકોડી સાગરોપમ, (વીસ ૨ વાસણચાહું માવા) તેને વીસ-બે હજાર વર્ષોને અબાધાકાળ છે. (જાદૂનિયા
દિર્ફ મેનિફે) તે અખાધાકાળ વગરની કર્મસ્થિતિને કાળ કર્મનિષકને કાળ છે. (બોઝિશરીર વિશ્વ રેવ) દારિક શરીરની નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે સમજવી.
(વૈશ્વિચારીરનામાં પુછા)–હે ભગવન, ક્રિયશરીરના નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું.
(गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणिया) –હે ગૌતમ, જઘન્યથી, પોપમના અસંખ્યાતમા ભાગે આછા એટલા સાગરેપના બે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૧૦