________________
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જ્ઞાનાવરણુકની જઘન્ય સ્થતિ અન્તર્મુહૂની છે. એ સ્થિતિ ક્ષપશ્રેણિવાળા જ્યારે સૂક્ષ્મ સર્પરાય ગુણુસ્થાનના ચરમ સમયમાં વર્તમાન હોય છે, ત્યારે મળે છે. જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકાડી સાગરાપની છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સ ́લેશ પરિણામમાં સ્થિત મિથ્યાદ્રષ્ટિમાં હેાય છે. આ પ્રકૃતિ પ્રશ્નના ઉત્તર છે.
હવે અપૃષ્ટનું વ્યાખ્યાન કરે છે— જ્ઞાનાવરણ અખાધાકાલ ત્રણ હજાર અબધાને ન્યૂન કરી દેવાથી જે શેષ સમય સમજવા જોઇએ. આ અપૃષ્ટ અર્થાત્ વિના કર્મીની સ્થિતિ એ પ્રકારની દેખાડેલી છે–
વર્ષના છે અને સમ્પૂર્ણ સ્થિતિકાલમાંથી રહે છે, તે તેના કમ` દલિકાના નિષેકના કાલ પૂછ્યાના વ્યાખ્યાનથી જ્ઞાનાવરણીય આદિ
ક્રમ રૂપતાવસ્થાન રૂપ સ્થિતિ અર્થાત્ તે કાલ જેમાં ક, કુરૂપમાં બની રહે છે અને બીજી સ્થિતિ અનુભવયાગ્ય—જેકાલમાં કંતુ વેદન કરાય છે,
કમ'રૂપતાવસ્થાન સ્થિતિની અપેક્ષાથી ત્રીસ કાડકોડી સાગરોપમ કહેલી છે અને અનુભવ ચાગ્ય સ્થિતિ ત્રણ હજાર વર્ષોં ન્યૂન ત્રીસ કેડ કેાડી સાગરોપમ છે
આ અભિપ્રાયથી કહેવું છે કે-જ્ઞાનાવરણ કર્રના અખ ધ!કાલ હજાર વર્ષના છે. અભિપ્રાય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા જ્ઞાનાવરણીય કના જ્યારે અન્ય થાય છે તો પેાતાના ખધકાળથી લઇને ત્રણ હજાર વર્ષ સુધી તે પાતાના ઉદ્દયના દ્વારા કાઈ ખાવા નથી પહોંચાડતા, કેમકે તે સમય સુધી તેના કર્માંદલિકાના નિષેકને અભાવ હોય છે. ત્રણ હજાર વર્ષ વ્યતીત થઈ જતાં અર્થાત્ અખાધકાલે સમાપ્ત થઈ જતાં જ કમ દલિકાના નિષેક થાય છે. એ આશયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે—સપૂણ ત્રીસ કેડકોડી સાગરાપમની સ્થિતિમાંથી અખાધાકાલ ત્રણ હજાર વર્ષ ન્યૂન કરી દેવાથી જે કાલ શેષ રહે છે. તે જ્ઞાનાવરણીય ક્રમના દલિકાને નિષેક કાલ છે.
ક`દલિકાના નિષેક પ્રથમ સ્થિતિમાં પ્રચુર હોય છે, દ્વિતીય સ્થિતિમાં તેની અપેક્ષા એ. વિશેષ હીન હેાય છે, તૃતીય સ્થિતિમાં તેનાથી પશુ હીન છે, અને ચતુર્થી સ્થિતિમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૦૧