________________
gi બૃતોમુદત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (૩ોળે તિન્નાસ્ટિગોવનારું પુત્રશોરી તિમા મહિયારું) ઉત્કૃષ્ટ પૂર્વ કેટિના વિભાગ અધિક ત્રણ પાપમની (પૂર્વ મજુસ્સ9 વિ) એજ પ્રકારે મનુષ્યાય સંબંધી પણ (વાઘરણ 1 ને રૂપાવચક્ષ) દેવાયુની સ્થિતિનરકાયુના સમાન
(નિયરું નામ પુછા) નરક ગતિનામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન? (યમા ગોળ તાવમસ્ત રોત્તમા ઢોવમરૂઝાંઝરૂમાળે કળયા) હે ગૌતમ! જઘન્ય પળેપમના અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપના ૪ ભાગ (કોળે વીહંસવમreોડીગો) ઉત્કૃષ્ટ વીસ કેડાડી સાગરોપમની (વીરં વાહનચારું છવા) વીસ સો વર્ષને અબાધાકાલ. (તિરિયાપુનામા 7 નપુંસારરસ) તિર્યંચગતિ નામકર્મની સ્થિતિ નપુંસકદના સમાન.
(HTચારું નામ પુછા ) મનુષ્ય ગતિ નામકર્મ સંબંધી પ્રશ્ન ? (Teomi સાપોવમરૂ વિરું તત્તમri, ગોવરસ સંવેરૂ માળે કળ) જઘન્ય પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યન સાગરોપમને ૧ ભાગ (૩૪i TouTHસારવમળોકારીનો) ઉત્કૃષ્ટ પંદર કડાકોડી સાગરોપમ (YouTuસવારનવાર્બવલ્લr) પંદર સો વર્ષનો અબ ધ કાલ
(વા નામgi g8r ?) દેવગતિ નામકર્મની સ્થિતિની પૃછા? (લોગમા ! . oોળ વાપરોવતરણ ઘiાં સત્તમા વઢિોવમસ અલંકઝમાળે કળચં) હે ગૌતમ ! જઘન્ય પાપમને અસંખ્યાતમ ભાંગ ન્યૂન સાગરેપમાને છે ભાગ (વાં નહીં પુરક્ષ) ઉત્કૃષ્ટ જેમ પુરૂષ વેદની,
ટીકાર્થ-આનાથી પહેલાં કર્મની મૂલ અને ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ કરાયું–
હવે કર્મ પ્રકૃતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરતાં સર્વ પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણની સ્થિતિનું કથન કરે છે
શ્રી ગૌતમસ્વામી- ભગવન ! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલા કાળની છે? અર્થાત માનજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણ, મનઃ પર્યાવજ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના જ્ઞાન વરણ કર્મની સ્થિતિ કેટલી છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૦