________________
પ્રમાણે કહેલ છે. ‘બાપનત્તી, સરીપદ્મત્તી, વિયવજ્ઞત્તી, બાળપાળુવક - શીઘ્ર માસામળવ=ત્તી' આહારપતિ. શરીરપર્યાસિ, ઇંદ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ અને ભાષામન પર્યાપ્તિ, આ પાંચ પર્યાપ્તિયાથી તે પર્યાપ્ત બન્યા. તદ્ન તક્ષ વિલયમ્સ લેવત પંચવિહાર પન્નત્તી વનત્તમાનું યમ્સ' આ પ્રમાણે પૂર્વીકત એ પાંચ પ્રકારની પર્યાસિયાથી પર્યાપ્ત બનેલા એ વિજય દેવના મનમાં ‘મેયાદવે અન્નચિત્ત ચિંતિ સ્થિત્ મળો" સળે સમુલ્લિત્યા' આ પ્રમાણેને આ આધ્યાત્મિક ચિંતિત, પ્રાતિ, મનેાગત, સકલ્પ ઉત્પન્ન થયા મેિ પુત્ર' સે' મે પછા લેવેં હવે મારી ભલાઇ પહેલા શેમાં છે ? અને પછીથી ભલાઈ શેમાં છે ? મે પુત્રિ નિષ્ન, *િ મે પછા નિŔ' મારે પહેલાં શુ કરવુ જોઇએ અને પછી શું કરવું જોઇએ ? ‘Ğિ મૈં પુ િવા પછા વા हियाए सुहाए खेमाए णिस्सेयसाए आनुगामियताए भविस्सइतिकट्टु एवं संपेहेइ ' પહેલાં અગર પછીના હિત માટે સુખ માટે ક્ષેમ માટે નિ:શ્રેયસ માટે અને સાથે જવા માટે મારે શુ કરવુ જોઇએ ? આ પ્રમાણે તે વિજયદેવે વિચાર કર્યાં ‘તાં, તરત વિનયસ હેવાલ સામાળિયરોવવા દેવા' તે પછી વિજયદેવના સામાનિક દેવાએ ‘વિનયસ ફેવર્સી ફર્મ યાવ જ્ઞસ્થિય ચિંતિય પસ્થિયં મળો જય સંછું સમુળ જ્ઞાનિત્તા' વિજય દેવને ઉત્પન્ન થયેલ આ પ્રકારના આ અધ્યાત્મિક, ચિ ંતિત, પ્રાથિંત, મનેાગત સંકલ્પને જાણ્યા અને જાણીને નેળા મેન ત્રિજ્ઞા તેને તેનામેન ચા ંતિ' તે પછી તેઓ જ્યાં તે વિજય દેવ હતા ત્યાં તે આવ્યા તેળામેવ છિત્તા વિનય વેવ રતહાિ િસિમ્તાવસ મત્સ્યન્ગંહિંદું નવાં વિજ્ઞાં વધારેતિ' ત્યાં આવીને તેઓએ વિજયદેવને બન્ને હાથ જોડીને અને મસ્તક ઉપરથી એ જોડેલા હાથને વારંવાર ફેરવીને જય વિજય શબ્દો દ્વારા વધાઇ આપી ‘જ્ઞાં વિજ્ઞળ વધાવેત્તા' જય વિજય શબ્દથી વધાઇ આપીને તે પછી તેઓ વ વયાશી' એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. ‘વ હજી રેવાળિયાળ વિજ્ઞચાલુ રાયદાની‚ સિદ્ધાચતાંત્તિ બટ્ટસય નિન હિમાળ' આપ દેવાનુપ્રિયનીવિજય રાજધાનીમાં આવેલાં સિદ્ધાયતનમાં ૧૦૮ એક સે આઠ જીન પ્રતિમાઓ-કામદેવની પ્રતિમાઓ છે, અને નિગુસ્સેદ વળા
જીવાભિગમસૂત્ર
७२