________________
પુસ્તકના પાના પરાવેલ છે. ‘નાના મળિમયાનંદી' એ દોરામાં અનેક મણિયાની ગાંઠા લગાડેલ છે. બમચારૂં પત્તારૂં' એક રત્નમય તેના પાનાઓ છે. વૈચિ મણુ જિવ્વાલળે' વૈય રત્નના ખડિયા છે. તળિજ્ઞમદ્ સંઘના તે ખડિયામાં જે સાંકળ લગાડેલ છે તે તપનીય સાનાની છે, વ્રુિમણ છાયને' તે ખડિયાનુ જે ઢાંકણુ છે તે રિષ્ટ રત્નનુ છે. દુિમડું મી' અને તેમાં જે શાહી છે તે રિષ્ટ રત્નની અનેલ છે. ‘વામથી લેફ્ળી’કલમ વા રત્નની અનેલ છે. ટિમયારૂં ગવારૂં” એ પુસ્તકમાં જે અક્ષરે લખેલા છે તે ષ્ટિ રત્નના બનેલ છે. ‘મિત્ સલ્ફે’ આ પુસ્તક રત્ન ધાર્મિક શાસ્ત્રનું છે. ‘વવસાયસમાત્રપિં આ વ્યવસાય સભાની ઉપર ‘બટ્ટુ મંગા’ આઠ આઠ મગલ દ્રવ્યેા છે. ‘યા’ કૃષ્ણ, નીલ વિગેરે રંગાની ધજાએ છે. છત્તારૂ છત્તા' અને છત્રાતિ છત્રા સેાળ પ્રકારના રત્નાથી જડેલા ઉત્તમ અલકાર યુક્ત છે. તીસે નું નવસાચસમાત્ ઉત્તરપુરચિમેળ ો મહં કવેિઢે પન્નત્તે' એ વ્યવસાય સભાની ઇશાન દિશામાં એક વિશાળ ખલિપીઠ રાખવામાં આવેલ છે. એ લિપીઠ ‘તો નોયળ રંગાયાત્રસ્વમેન' લખાઈ, પહેાળાઇમાં બે યાજનનુ છે. ‘રોળ યાળ” અને તેના વિસ્તાર એક ચેાજનના છે. વચયામ બક્કે નાય હિત્ત્વ એ સ` રીતે ચાંદીનું અનેલ છે. તથા તે આકાશ અને સ્ફટિક મણિના જેવું નિર્માળ છે. યાવપ્રતિ રૂપ છે. અહીંયાં યાવત્પનથી ‘r’ વિગેરે વિશેષણાના સંગ્રહ થયેલ છે. તસ્સ નં વેિઢાલ ઉત્તરપુરચિમેન' આ બલિ પીઠની ઈશાન દિશામાં ‘1 મદ્ નના પુનિવરિળી વળત્તા' એક વિશાલ નંદા પુષ્કરિણી છે. તે લંબાઇમાં ૧૨ા સાડા બાર ચેાજનની છે. અને પહેાળાઇમાં ૬ા સવા છ ચેાજનની છે. તથા તેના ઉદ્વેષ દશ ચેાજનના છે, તે અચ્છ વિગેરે વિશેષણા વાળી છે. ન ચૈવ પમાળ ચરસ આ નંદા પુષ્કરિણીનુ પ્રમાણ હદનું જે પ્રમાણ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે ! સ. ૬૪ ૫
વિજયદેવ કા અભિષેક કા વર્ણન
‘તેનું ાહેન તેન સમજુ નં' ઇત્યાદિ
ટીકા-તેાં હાજળ તેાં સમાં એ કાળ અને એ સમયમાં ‘વિજ્ઞ જૈવે વિજ્ઞયા ચાળી વવાયસભા' વિજય દેવ વિજય રાજધાનીની ઉપપાત સભામાં ‘રેવરૃમંતરિત તૈવસ નિઽસિ' દેવથી અ ંતરિત દેવશય્યાની ઉપર અનુત્ત અસંવેઞરૂ માનમેત્તી' આંગલના અસંખ્યાત ભાગમાત્ર ‘વૉરી’અવ ગાહના વાળા શરીરથી ‘વિનયતૃવત્તાણુ વળે વિજય દેવપણાથી ઉત્પન્ન થયા. ‘તાં તે વિનયે ટ્રેવે' તેના પછી તે વિજય દેવ ‘અદુળોવવળમેત્તત્ વેવસમાળે' ઉત્પન્ન થઇને તરતજ ‘વંચિવાÇ પદ્મત્તૌણ જગ્ગત્તિમાવે છજ્જુ પાંચ પ્રકારની પર્યાપ્તિયાથી પર્યાપ્ત અની ગયા ‘ત ના એ પાંચ પ્રકારની પર્યાસિયા આ જીવાભિગમસૂત્ર
૭૧