________________
ળમેરા “તેને ઉત્સધ જે જીનને જેટલો કહેવામાં આવેલ હોય એ પ્રમાણે છે. એ રીતે પિત પિતાના શરીર પ્રમાણ ઉંચાઈવાળી એવી ૧૦૮ એક સે આઠ જન પ્રતિમાઓ ત્યાં સિદ્ધાયેતનમાં બિરાજમાન છે. “સમાણ ગુમાણ माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहुओ जिणसकहाओ सन्निक्खिત્તા વિદ્ગતિ' તથા સુધર્માસભામાં એક માણવક નામને ચૈત્યસ્તંભ છે. તેમાં વજના બનેલ ગોળ ગોળ સમુદ્ગકે છે. તેમાં જીનેન્દ્ર દેવના હાડકા રાખવામાં આવેલા છે. “જ્ઞાો દ્વાજા બનેસિં જ જpi વિષયTચાળિ વચન્ના" વાળે તેવીળા અચંબિકના’ એ હાડકા આ૫ દેવાનુપ્રિયને અને વિજય રાજધાનીમાં રહેલાવાળા બીજા દેવ અને દેવિઓને અર્ચનીય છે. વળિઝાળો વંદનીય છે. “દૂળિજ્ઞા પૂજનીય છે. “સંવાન્નિાલો’ સત્કારવા લાયક છે. “સમાળાના સન્માનનીય છે. “સ્ત્રાનું છું તેવચં રેલ્વે વકgવાળિન? તથા કલ્યાણકારી, મંગલકારી તથા દેવ સ્વરૂપ છે. એ પ્રમાણે માનીને “qgવાણિજ્ઞો પર્ય પાસના કરવા યોગ્ય છે. પથઇ રેવાશુgિarvi પુર્દિવ
” એ બધા આપ દેવાનુપ્રિયને કલ્યાણ કરનારા છે. અને સેવાનુfqયા વછાવિહે” એ બધા આપ દેવાનુપ્રિયને પછીથી થવાવાળા કલ્યાણ પ્રદ છે. તેથી 'एयण्णं देवाणुप्पियाणं पुविकरणीय एयण्णं देवाणुप्पियाणं पच्छा करणीय' मा५ દેવાનુપ્રિયે આ પહેલા પણ કરવા યોગ્ય છે અને બાદમાં પછીથી પણ કરવા ગ્ય છે. “ઇU વાળુ, પુવિધા પછીવા વાવ અધુરામચત્ત વિ”િ એ જ આપ દેવાનુ પ્રિયે પહેલા અને પછી હિત માટે સુખ માટે ક્ષેમ માટે નિશ્રેયસ માટે થશે “ત્તિ આ પ્રમાણે કહીને “મદત્તા મત્તા કયસર્જે વંતિ' તેઓએ ઘણા મોટા અવાજથી જય જય શબ્દોથી વધાવ્યા. “તoi તે વિના તે તે પછી એ વિજયદેવ રેસિં સામાજિય સોવવUUFIf સેવા અતિ' વિજયદેવે જ્યારે એ સામાનિક દેવ પાસેથી “ચમ તો આ અર્થને અર્થાત હિતા વહ કથનને સાંભળ્યું અને સાંભળીને અને “નિસ' તેને હૃદયમાં ધારણ કરીને તેઓ “દત વાઘ દિય’ હુષ્ટ થયા તુષ્ટ થયા વિસ્મય યુક્ત થયાં અને આ બધાએ ઘણું જ સુંદર કહ્યું. ઘણું સારું થયું કે આમણે મને આ પ્રમાણે ઉપદેશ આપે. આ વિચારથી તેનું ચિત્ત એ કાર્ય માટે ઘણું વધી ગયું શરદ કાળમાં નદીના જલની જેમ પ્રસન્નમન થઈ તે જનાર્ચન-કામદેવની મૂતિ સંબંધમાં ઘણેજ માનયુક્ત બનીને પરમ સૌમનસ્થિત થયે. બધાજ કામોને છોડીને આજ કામ કરવામાં તેનું મન કયારે આ કાર્ય કરે એ રીતે ઉતાવળું
જીવાભિગમસૂત્ર
૭૩