SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર સાગરોપમનું વ્યવધાન રહે છે. એટલેાકાળ સમાપ્ત થયા પછી તે ફરીથી પોતાની એકેન્દ્રિય પણાની દશાને પ્રાપ્ત કરીલે છે. વેત્રિયા ન મરે ! 'તર હાજત્રો વચિર ો' હે ભગવન્! એ ઈંદ્રિયવાળા જીવનું અંતર કેટલા કાળનુ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- ‘નોયમાં ! નળે ન તોમુકુત્તોમેળ વળÆાજો' હે ગૌતમ ! એ ઈંદ્રિય વાળા જીવાનુ અંતર ઓછામાં એછું એક અંતર્મુહૂતનું હોય છે. અને વધારેમાં વધારે વનસ્પતિ કાળ પ્રમાણનું એટલે કે અનંત કાળનુ હોય છે. ‘ત્ત્વ તેડુંત્તિ. यस्स वि, चउरिंदिस्स वि पंचिंदियतिरिक्खजोणियस्स वि, मणुसस्स वि, देवस्स વિ, સવ્વેસિમેનૢતાં માળિચવ્યું આજ પ્રમાણેનું અંતર ત્રણ ઇઇંદ્રિયવાળા જીવનું, ચાર ઇંદ્રિયવાળા જીવનુ, પંચેન્દ્રિયતિય−ાનિક જીવનુ મનુષ્યનું અને દેવાનું. એમ આ બધાજ જીવાનુ હાય છે; તેમ સમજવું. તેથી આ સંબંધમાં પહેલા કહેવામાં આવ્યા પ્રમાણે આલાપક સ્વયં બનાવીને એમના અંતરનું કથન કરી લેવું જોઈ એ. એક ઇંદ્રિયવાળા જીવાનુ અંતર તે પહેલા ચેાગ્ય સ્થાને કહેવામાં આવીજ ગયું છે. ‘સિદ્ધમ્સના મતે ! અંતર ॰' હે ભગવન્ ! સિદ્ધ જીવનું અંતર કેટલા કાળનુ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સિદ્ધ જીવ ‘સાીચસ્ત લવજ્ઞસિચÇ' સાદિ અપ વસિત હોય છે. તેથી ત્યાં અંતરનુ કથન કરવામાં આવેલ નથી. કેમકે ત્યાં અંતર પડતું નથી. એજ વાત આ કથન દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અલ્પ બહુત્વનું કથન— ‘ત્તિ ગમતે ! નિતિયાળ, ચેરિયાન, તેડુંચિાળ, અતિયાળ, णेरइयाणं पंचिंदियतिरिक्खजोणियाणं मणूसाणं देवाणं सिद्धाणय कयरे कयरे અપાયા' હે ભગવન્ આ એક ઈ ંદ્રિય, દ્વીન્દ્રિય, તે ઇન્દ્રિય ચૌ ઇંદ્રિય નારયિક પંચેન્દ્રિય તિય ચ; મનુષ્ય ધ્રુવ અને સિદ્ધ એ બધામાં કયા જીવા કયા જીવાના કરતાં અલ્પ છે ? અને કયા વેા કયા જીવાના કરતાં વધારે છે ? કયા જીવા કયા જીવાનીખરાખર છે તથા ક્યા જીવે કયા જીવાના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! સવ્વસ્થોવા મળુસ્સાભેરા અસવૅગ્નનુળ' હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્યેા છે. તેના કરતાં બેડ્યા અસવનુળા' નૈરયિક જીવા અસખ્યાતગણા વધારે છે. તેના કરતાં હવા સલેનનુળા' દેવા અસંખ્યાતગણા વધારે છે. ‘પતિઘનોનોળિયા અસંવેગ્નનુળ' તેના કરતાં પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા અસ ખ્યાતગણા વધારે છે. ‘વિનિયા વિશેસા'િ તેના કરતાં ચાર ઇંદ્રિયવાળા જીવા વિશેષાધિક છે. તેના કરતાં તેનિયા વિશેસાાિ' ત્રણ ઇંદ્રિયવાળા જીવા વિશેષાધિક છે ? તેના કરતાં વૈચિા વિસેસ ક્રિયા' એ ઇંદ્રિયવાળા જીવા વિશેષાધિક છે. તેના કરતાં ‘સિદ્ધા બળતળુળ' સિદ્ધ જીવો અન’તગણા વધારે છે, અને સિદ્ધોના કરતાં પણ ‘નિતિયા બળતાળા' એક ઇન્દ્રિયવાળા જીવા અન તગણા વધારે છે. કેમકે–વનસ્પતિકાયિક જીવ અનંત હાય છે. ૫ સ. ૧૫૨ ॥ જીવાભિગમસૂત્ર ૪૭૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy