SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બાળવિજ્ઞા સવ્વ નીવા પળત્તા ઈત્યાદ્વિ ટીકા—અથવા સઘળા જીવા આ રીતે પણ નવ પ્રકારના કહેવામાં આવેલ છે. જેનકે જનસમશેરથા, ગઢમસમયરડ્યા, पढमसमयतिरिવગોળિયા ગઢમસમયત્તિવિશ્વનોળિયા' પ્રથમ સમય નૈરચિક અપ્રથમસમય નૈરયિક, પ્રથમ સમય તિયચૈાનિક, અપ્રથમ સમય તિર્યંચૈાનિક, ‘૪૬ સમય મસા અપઢનસમયમાસા ૧૪મસમયવેવા, અપઢમસમચવેવા પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય પ્રથમ સમય દેવ અપ્રથમ સમય ધ્રુવ અને સિદાચ” સિદ્ધ એમની કાયસ્થિતિનું કથન ‘વઢમસમયને ચાળ મતે ! હે ભગવન્! પ્રથમસમયમાં વર્તમાન નૈરયિકા છે. તેમની કાયસ્થિતિના કાળ કેટલા કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! પ્રથમ સમયમાં વમાન નૈયિકની કાયસ્થિતિ સમ” એક સમય પન્તની હોય છે. ‘અપમસમયનેર્ . ચર્સ Ō મતે' હું ભગવન્ ! અપ્રથમસમયમાં વર્તમાન નરયિકની ક્રાયસ્થિતિ કેટલા કાળ પન્તની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે 3- 'जहणणेणं दसवाससइस्साई सम ऊणाई उक्कोसेणं तेत्तीस सागरोवमाई समઝળા' ગૌતમ ! અપ્રથમસમયવતી જે નૈરયિક છે તેમની કાયસ્થિતિ ઓછામાં ઓછી એક સમય હીન ૧૦ દસ હજાર વ પન્તની હોય છે. અને વધારેમાં વધારે એક સમય હીન તેત્રીસ સાગરાપમ પર્યંતની હાય છે. એજ પ્રમાણે અધેજ સમજી લેવુ', 'પઢમસમયતિવિલનોળિળ મતે !' હે ભગવન્ ! પ્રથમ સમયવૃતિ તિય ચૈાનિક જીવાની કાયસ્થિતિના કાળ કેટલા હાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! પ્રથમ સમય વતી તિગ્યેાનિક જીવની કાયસ્થિતિ જ સમચં’ એક સમયની હાય છે, વઢમસમર્યાદ્ધિનોનિયમ્સ મેં મતે હું ભગવન્ ! અપ્રથમ સમયવૃતિ તિર્યંચૈાનિક જીવની કાયસ્થિતિ કેટલી હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નર્ળ સ્વાાં મવાળું સમળે શોભેળ ગળાસરૂ ારો' હે ગૌતમ ! અપ્રથમ સમયવતી તિર્યંચૈાનિક જીવા ઓછામાં ઓછા ક્ષુદ્ર ભવ ગ્રહણુરૂપ હાય છે અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણુ અર્થાત્ અનંત કાળ પ્રમાણુ હાય છે.‘વનસમયમજૂસેળ મતે !” હે ભગવન્ ! પ્રથમ સમયવતી મનુષ્યની કાયસ્થિતિ કેટલી હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ' સમર્ચ' હે ગૌતમ પ્રથમસમયવતી મનુષ્યની કાયસ્થિતિ એક સમયની હાય છે. ‘અવઢમસમચમજ્ઞેળ અંતે ! ' હે ભગવન્ અપ્રથમસમયવતી મનુષ્યની કાયસ્થિતિ કેટલી હાય છે ? હે ગૌતમ ! અપ્રથમ સમયવતી મનુષ્યની કાય સ્થિતિ ‘નળેન વ્રુદ્રદામાં મવાળ સમñ’જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ હાય છે. અને ‘કોલેŌતિન્નિ પબિોવમારૂં પુવોહિપુન્નુત્તમાિ ઉત્કૃષ્ટથી તે પૂર્વ કાટિ પૃથ અધિક ત્રણ પાપમની હાય છે. ‘કુંવે ના બૈ' દેવાની કાયસ્થિતિ નૈરયિકાની કાયસ્થિતિ પ્રમાણે જીવાભિગમસૂત્ર ૪૭૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy