________________
જીવા નરિયક પણાથી કેટલા કાળ પર્યંત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! નૈયિક જીવા નયિકપણાથી ઓછામાં ઓછા ‘ફૂલવાસત્તÇારૂં' દસ હજાર વ પન્ત રહે છે, અને હોલેન તેત્તીયં સારોવા' વધારેમાં વધારે ૩૩ તેત્રીસ સાગરાપમ કાળ પર્યન્ત રહે છે, વર્ષदियतिरिक्ख जेणिएणं भते ! जद्दण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिष्णि पलिओ माई પુષ્વોહિવુઝુત્તમમદ્રિયા' હે ભગવન્ ! પચેન્દ્રિય તિય ચ પચેન્દ્રિય તિય ગ અવસ્થામાં કેટલા કાળ પન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેહે ગૌતમ ! પ ંચેન્દ્રિય તિય ચ પચેન્દ્રિય તિય ગ અવસ્થામાં એછામાં ઓછા એક અંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે પૂર્વી કટિ પૃથ વધારે ત્રણ પલ્યાપમ પન્ત રહે છે. વં મલે વિ રેવા ના નેન્ડ્સ' એજ પ્રમાણે મનુષ્ય પણ મનુષ્ય પણાથી એછામાં એછા એક અંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે પૂર્વ કટિ પૃથક્ત્વ અધિક ત્રણ પત્યેાપમ પન્ત રહે છે, દેવાની કાય સ્થિતિના વિચારનૈરયિક જવાની કાય સ્થિતિના કથન પ્રમાણે છે.
સિદ્ધે નં મતે” હે ભગવન્ ! સિદ્ધ જીવ સિદ્ધપણાથી કેટલા કાળ પર્યંન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“સાવીદ્વવત્તિ' હે ગૌતમ ! સિદ્ધ જીવ સાર્દિક અપ વસિત હેાય છે. તેથી તેએ અનત કાળ પન્ત સિદ્ધ પણામાં બિરાજે છે. ‘નિચિહ્ન ળ મતે ! તર જાજો વવિ હોદ્દે હે ભગવન્ એક ઇંદ્રિયવાળા જીવાનુ અંતર કેટલા કાળનું હોય છે? અર્થાત્ એક ઇન્દ્રિયવાળા જીવા એક ઇંદ્રિયપણાની અવસ્થા છેાડયા પછી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં કેટલેા કાળ લાગે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! એક ઇન્દ્રિયવાળા જીવા એકેન્દ્રિય પર્યાયને છેડયા પછી જે ફરીથી તેને પ્રાપ્ત કરે તે તેમાં તેને ઓછામાં ઓછે ‘તોમુદુત્ત’ એક અંતર્મુહૂર્તીનું વ્યવધાન આવે છે. તે ફરીથી પોતાની પહેલા છેાડેલી એકેન્દ્રિય દશાને પ્રાપ્ત કરીલે છે, અને વધારેમાં વધારે જો વ્યવધાન આવે તે ‘તો સક્ષેત્રમસદ્ફ્સારૂં સંલગ્નવાત્તમક્રિયા' તે તે સખ્યાત વ અધિક એ
જીવાભિગમસૂત્ર
૪૭૧