________________
સામારૂં સંતોમુદુત્તમ-મહિયારું હે ગૌતમ! કૃષ્ણલેશ્યા વાળા જીવનું અંતર તિર્યંચ અને મનુષ્યની વેશ્યા એક અંતમુહૂર્ત પછી બદલાઈ જાય છે ? આ માન્યતા પ્રમાણે જઘન્યથી તે એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત અધિક ૩૩ તેત્રીસ સાગરેપમનું છે. કેમકે શુકલેશ્યાને જે ઉત્કૃષ્ટ કાળ છે, એજ કૃષ્ણલેશ્યાને અંતર કાળ છે. આ કથન પ્રમાણે એક અંતમુહૂર્ત અધિક ૩૩ સાગરેપમને આ કાળ કહેવામાં આવેલ છે. “દુર્ઘ નાટ્યસ્ત વિ કહેસક્સ વિ’ કૃષ્ણલેશ્યા વાળા જીવના અંતરના કથન પ્રમાણે નીલલેશ્યા વાળા જીવનું અને કાપતલેશ્યા વાળા જીવનું અંતર પણ જઘન્યથી એક અંતમુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત અધિક ૩૩. સાગરેપમનું છે. “તેરસ્તે મેતે ! અંતર વસ્ત્રો વરિજાં હો” હે ભગવન્ ! તેજલેશ્યા વાળા જીવનું અંતર કાળની અપેક્ષાથી કેટલું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે–તેજલેશ્યા વાળા જીવનું અંતર ‘વાં મતોમુહુરં ૩ોળ વળતરૂઢો જઘન્યથી એક અંત
ડૂતનું હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર હોય છે. gવં સ્ટ્રેસ વિ સુન્ટેરત વિ' એજ પ્રમાણે પદ્મલેશ્યા વાળા જીવનું અને શુક્લલેશ્યા વાળા જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુનું અંતર હોય છે. આ વનસ્પતિકાળ પહેલા કહેવામાં આવી ગયેલ છે. “બસ નં મંતે ! વ્યંતરું શાસ્ત્રો વરિ રોકું હે ભગવન્! અલેશ્ય જીવનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે-હે ગૌતમ ! “નારીચત પન્નવરિયા નથિ તરં” અલેશ્ય જીવ સાદિ અપર્યાવસિત હોય છે. તેથી તેમનું અંતર હેતું નથી.
અપબહત્વનું કથન __ 'एएसि ण भंते ! जीवाण कण्हलेस्साणं नीललेस्साण काउलेस्साण तेउ. નાન વાળું સુરસાળે મસ્તાન એ રે રે હે ભગવન ! આ
જીવાભિગમસૂત્ર
૪૬૦