SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગમાં જ અંતર્ભ ત કરવામાં આવેલ છે. તેથી તેને અહીંયાં સ્વતંત્ર પણે કહેલ નથી. જાણેળ મતે !” હે ભગવન્ ! કાપાતિક લેશ્યા વાળા જીવની કાયસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કાપાતલેશ્યા વાળા જીવની કાયસ્થિતિ ‘નોન અંતોमुत्तं कोण तिन्नि सागरो० पलिओवमस्स असं० मन्महियं' ४धन्यथी तो એક અંતર્મુહૂત ની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમા ભાગથી વધારે ત્રણ સાગરાપમની કહેવામાં આવેલ છે. આ ઉત્કૃષ્ટ કાપાત લેશ્યાવાળા જીવની કાયસ્થિતિનું કથન વાલુકાપ્રભાના પહેલા પ્રસ્તર ના નારક જીવાની અપેક્ષાથી કરવામાં આવેલ છે. કેમ કે કાપાતલેશ્યા વાળા ત્યાં એટલીજ ઉત્કૃષ્ટસ્થિતિ વાળા હોય છે. તેòજ્ઞેળ મતે ! હે ભગવન્ તેજોલેશ્યા વાળા જીવાની કાયસ્થિતિના કાળ કેટલે કહેવામાં આવેલ છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નફળ બતોમુહુર્ત્તોસેળ નિ સાગરોવમારૂં પબિોવમમ્સ અસંવેગ્નTMમામાિહે ગૌતમ ! તેજોલેશ્યા વાળા જીવાની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂત ના હોય છે. અને ઉત્કૃષ્ટથી ચેપમના અસંખ્યાત ભાગથી વધારે એ સાગરોપમના હાય છે. આ ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન ઈશાનદેવાની ભવસ્થિતિને લઈને કરવામાં આવેલ છે. ‘′′મ્સેળ અંતે !” હે ભગવન્ ! પદ્મલેશ્યા વાળા જીવની કાયસ્થિતિને કાળ કેટલેા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ! પદ્મલેશ્યા વાળા જીવની કાયસ્થિતિના કાળ ‘લખ્ખા બતોમુકુ જોસેનસ સરોવમારૂં ગતોમુદુત્ત મધ્મયિા' જઘન્યથી એક અંતર્મુહૂત ના હાય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત અધિક ૧૦ દસ સાગરોપમના હાય છે. આ લેશ્યાવાળા બ્રહ્મલેાક કલ્પના દેવ હાય છે. ‘મુફ્ફેસ્સેળ’ અંતે !’ હે ભગવન્ શુલલેશ્યાવાળા જીવાની કાયસ્થિતિના કાળ કેટલા હાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! શુકલલેશ્યાવાળા જીવાની કાયસ્થિતિના કાળ જઘન્યથી ‘અંતોમુદુÄ' એક અંતમુહૂતના કહેવામાં આવેલ છે. અને જોસેળ તેત્તીસ સાગરોલમારૂં બતોમુદુત્તમમ્ાિરૂં' ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમના કહેવામાં આવેલ છે. આ લેશ્યાવાળા અનુત્તરાપપાતિક ધ્રુવ હાય છે. અને તેમની સ્થિતિ એટલી હાય છે. ‘હેલ્લે મતે !' હે ભગવન્ ! અલેશ્ય જીવની કાયસ્થિતિના કાળ કેટલા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગૌતમ ! અલેશ્ય જીવની કાયસ્થિતિના કાળ ‘સારી લગ્નસિ’ સાદિ અપવસિત હાય છે. તેથી અહીંયાં તેમની કાયસ્થિતિનું કથન કરવામાં આવેલ નથી. તેમના અંતર સંબંધી કથન ‘હેમ્સન્ન ળ' અંતે ! અંતરાલો વષ્વિયં હો' હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા વાળા જીવનું અંતર કાળની અપેક્ષાથી કેટલુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. કે—નોયમા ! નર્ળળ બતોમુદુત્ત જોસેળ તેત્તીસ જીવાભિગમસૂત્ર ૪૫૯
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy