SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને તેઓ સિદ્ધોના કરતાં પણ અનંતગણું કહેવામાં આવેલ છે. “અવા.” અથવા આ રીતે પણ સઘળા જીવો ચાર પ્રકારના હોય છે. “” જેમ કેરવવંસળી, વાંસળી, કવધિવંસળી, વઢવંતી’ ચક્ષદર્શની અચક્ષદર્શની, અવધિદર્શની, અને કેવલદર્શની કાયસ્થિતિનું કથન“વહુલંસળળ મંતે !” હે ભગવદ્ ! ચક્ષુદર્શની કેટલા કાળ પર્યન્ત ચક્ષદર્શની પણાથી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“Hom જે બતોમુદુત્ત ૩ોળે સારવમતરૂં સાતિરે” હે ગૌતમ ! ચક્ષુદર્શની ચક્ષુદર્શની પણાથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હજાર સાગરેપમ પર્યન્ત રહે છે. એચક્ષુદર્શની પણાથી મરીને તે ચક્ષદશની વાળાઓમાં ઉત્પન્ન થઈને ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત ત્યાં રહે છે. અને તે પછી ત્યાંથી પણ મરીને તે અચક્ષુદર્શનવાળાએમાં ઉત્પન્ન થઈ જાય છે. એ અવસ્થામાં એ ચક્ષુદર્શન વાળાઓની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત કહેવામાં આવેલ છે. ‘ચક્રરવુંહંસળી સુવિ quત્તે’ અચક્ષુદ્દશની બે પ્રકારના કહેવામાં આવેલા છે. “અળવી વા અપનાવતા બળા વા સજ્જવલિg” અનાદિ અપર્યાવસિત અચદશન જીવ અને અનાદિ સપર્યાવસિત અચક્ષુદર્શન વાળા જીવ તેમાં જે અનાદિ અપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે કઈ પણ સમયે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તથા જે અનાદિ અપર્યાવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. “ગોવિંગિસ ગom gવયં સમાં ૩ સેલું તો જીવર્િ સાTોવાનું સારૂ ’ જે અવધિદશન વાળા જીવ છે તેની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે બે ૬૬ છાસઠ સાગરેપમાને છે. જઘન્યથી એક સમયને છે. તેમ જીવાભિગમસૂત્ર ૪૪૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy